Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras- માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા

Dhanteras- માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે  મેળવો લક્ષ્મીની કૃપા
, બુધવાર, 23 ઑક્ટોબર 2019 (12:27 IST)
ધનતેરસના દિવસે અમીર જોય કે ગરીબ   બધા કઈક ન કઈક ખરીદે છે . ખાસ કરીને સોના , ચાંદી અને વાસણ . ધનતેરસના દિવસે શુભ દિવસના લાભ ઉઠાવા માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી એના સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે . 
* માટીના દીવા સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યૂ નહી થશે. 
* કુંકુ 
* પતાશા 
* આખા ધાણા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ પર કરો યમરાજ માટે દીપદાન - અકાળ મૃત્યુ પાસે નહી આવે