Biodata Maker

Cloud Kitchen- શું છે ક્લાઉડ કિચન? જાણો તેના વિશે બધુ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (11:57 IST)
Cloud Kitchen - સામાન્ય ભાષામાં સમજીએ તો અ કલાઉડ કિચન એક રેસ્ટોરેંટની જેમ ઓય છે. પણ અહીં બેસીની તમે ખાઈ-પીવી નથી શકતા. અહીં ભોજન બને છે પણ અમત્ર ડિલીવરી કરવા માટે જી જા અહીં તમે ઑફલાઈન 
 
કે ઑનલાઈન આર્ડર આપી શકો છો અને ભોજન પેક કરાવીને ઘરે લઈ જઈ શકો છો. આજકાલ ભારતમાં કલાઉડ કિચનની પ્રથા ખૂબ તીવ્રતાથી ચાલી રહી છે. તેમાં સ્વિગી અને જોમેટો જેવી ફૂડ ડિલીવર એપથી 
 
ઓર્ડર અવે છે. તેમાં બધુ સાર્ટેડ રહે છે. તમે ઑફલાઈન મોડમાં  કોઈ રેસ્ટોરેંટને ભોજન સપ્લાઈ કરી શકો છો. હાસ્ટલ અને લાર્પોરેટ ઑસિસમાં ટિફિન સપ્લાઈ કરી શકો છો. 
 
ક્યાં કરી શકો છો ક્લાઉડ કિચનની શરૂઆત 
 આ કિચનની સૌથી સારી વાત આ છે કે તેમાં બહુ વધારે ઈંવેસ્ટમેંટ નથી લાગતુ. તમે માત્ર 25000 રૂપિયામાં જ આ કિચનની શરૂઆત કરી શકો છો. જો શરૂઆતમાં એલ્સપેરિમેંટ કરવા માટે આ સ્ટાઋતઅપ કરવા ઈચ્છો છો તો આ તમે તમારા ઘરેથી પણ કરી શકો છો. ઘરથી કામ શરૂ કરવાથી તમને સ્ટાફ કે વધારે વાસણ ખરીદવાની જરૂર પણ નથી પડે છે. તેમજ પ્રોફેશનલ રીતે તમે શરૂ કરવા માટે 4 લાખ રૂપિયાની જરૂર પડે છે. મહિલાઓ ઘરે બેસી સારુ બિજનેસ કરી શકે છે. 
 
તમને જણાવીએ કે આ કિચનને ચલાવવામાં તકનીક મુખ્ય ભૂમિકા ભજવે છે. તકનીકની મદદથી ઑર્ડર લેવાથી ઑર્ડર ડિલીવરી કરવા સુધી, બિલ પેમેંત સરળતાથી ધ્યાન રાખી શકાય છે. ક્લાઉડ કિચન શરૂ કરવાથી પહેલા તમે ફૂડ લાઈસેંસ લેવો ફરજીયાત હોય છે. એવા પણ સમાચાર છે કે દિલ્હી સરકાર તેને રોજગાર માટે ખોલવા માટે સબસિડીની સાથે આર્થિક મદદ પણ કરી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ

DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર

ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?

મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર

8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments