Dharma Sangrah

શા માટે દુનિયાભરની સ્કૂલ બસનો રંગ પીળો હોય છે? જાણો તેના પાછળના ખાસ કારણ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (11:35 IST)
School Bus Yellow Colour: સુપ્રીમ કોર્ટએ શાળા બસ School Bus માટે ઘણા પ્રકારના દિશા-નિર્દેશ રજૂ કર્યા છે જેના મુજબ શાળા બસને પીળા રંગથી રગવો બધી શાળાઓ માટે ફરજીયાત છે. 
 
તમે જાણતા હશો કે રંગોનુ અમારા જીવનમાં ઘણુ મહત્વ છે. તેથી અમે દરરોજ ઘણા રંગ જોવાય છે અને તેને અનુભવીએ પણ છે. તેથી જ્યારે અમે રોડ પર ચાલીએ છે તો અમે હમેશા અનેક રંગની ગાડીઓ જોવા મળે છે. તેનામાંથી એક છે શાળા બસ. તમે જોયું હશે કે સ્કૂલ બસ ગમે તે શહેરની હોય, તેનો રંગ હંમેશા પીળો જ હોય ​​છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાળાની બસોનો રંગ પીળો કેમ હોય છે? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ કે તેની પાછળનું કારણ શું છે.
 
તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ 
જણાવીએ જે શાળાની બસ પીળા રંગમાં રંગવાના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલો છે. તમે આટલુ તો જાણતા હશો કે લીલા રંગની એક ખાસ વેવલેંથ અને ફ્રીક્વેંસી હોય છે. જેમ કે લાલ રંગની વેવલેંથ બીજા ડાર્ક રંગ કરતા સૌથી વધારે હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ટ્રેફિક સિગ્નલની સ્ટૉપ લાઈટના રૂપમાં કરાય છે. તેમજ શાળા બસનો રંગ પીળો હોવાના પાછળ આ જ કારણ છે. 
 
મુખ્ય કારણ છે પીળા રંગની વેવલેંથ
તમે જાણતા હશો કે બધા રંગ આ સાત રંગ શેડ્સ "જાંબલી, લીલો, વાદળી, બ્લૂ, પીળો, નારંગી અને લાલ" થી મળીને જ બને છે. આ રંગ તમને ઈંદ્રધનુષમાં પણ જોવા મળે છે. જેણે (VIBGYOR) ના નામથી પણ ઓળખાય છે. તેથી જો તેના વેવલેંથની વાત કરીએ તો આ બાબતમાં પીળા રંગની વેવલેંથ લાલથી ઓછી અને બ્લૂથી વધારે હોય છે. 
 
તેથી લાલની જગ્યા પીળા રંગથી રંગી જાય છે શાળા બસ 
કારણકે લાલ રંગને ખતરાને સૂચિત કરવા માટે ઉપયોગ કરાય છે તેથી તે પછી પીળો રંગ જ આવુ રંગ છે જેનો ઉપયોગ સ્કૂલ બસ માટે કરી શકાય છે. પીળા રંગની એક ખાસિયત આ છે કે આ કોહરા અને ઓસમાં પણ જોવાઈ શકાય છે. તે સિવાય લાલ રંગ કરતા પીળા રંગની લેટરલ પેરિફેરલ વિજન 1.24 ગણી વધારે હોય છે. તેથી સ્કૂલ બસને રંગવા માટે પીળ રંગનો ઉપયોગ કરાય છે. 
 
સુપ્રીમ કોર્ટએ પણ રજૂ કરી છે ગાઈડલાઈંસ 
જાણકારી માટે જણાવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટએ સ્કૂલ બસ (School Bus) માટે ઘણા પ્રકારના દિશા નિર્દેશ રજૂ કર્યા છે. જેના મુજબ સ્કૂલ બસને પીળા રંગથી રંગવા બધાસ સ્કૂલો માટે ફરજીયાત છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ

DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર

ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?

મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર

8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments