rashifal-2026

ચાને કેટલા સમયે સુધી ઉકાળવું જોઈએ? જવાબ જાણો અહીં

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (00:14 IST)
ચા એક એવી વસ્તુ છે જેને પીવું દરેક કોઈ બહુ પસંદ કરે છે. આ દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાના ઉપાય 
ટિપ્સ- 
- એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી સહી હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. 
- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે. 
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે. 
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. 
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે. 
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. 
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે. 
- ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

વધુ જુઓ..

ધર્મ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments