Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shoes Smell: શું તમારા જૂતાથી પણ આવે છે દુર્ગંધ, આ સરળ રીતે મળશે છુટકારો

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (15:43 IST)
Shoe Cleaning Tips: ઘણા લોકોના જૂતાથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે જેના કારણે તેમણે શરમ અકળામણનો સામનો કરવો પડે. જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
Smelly Shoes Home Remedy: પગમાં પરસેવા આવ્યા પછી ઘણાના પગ અને જૂતાથી દુર્ગંધ આવવા લાગે છે જે સામાન્ય વાત છે પણ તેના કારણે ઘણી વાર લોકોને શરમનો સામનો કરવો પડે છે . જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
પગ અને જૂતાથી શા માટે આવે છે દુર્ગંધ 
લાંબા સમય સુધી જૂતા  (Shoes) પહેરવાના કારણે પગમાં પરસેવુ થાય છે અને આ કારણે જૂતા અને મોજામાં સતત નમી બની રહે છે. લાંબા સમય સુધી ભેજ બની રહેવાના કારણે પગ, મોજા અને જૂતામાં બેકટીરિયા પેદા થઈ જાય છે અને આ કારણે દુર્ગંધ આવવા લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકીએ છે. 
 
પરસેવા શોષતા મોજા પહેરવા 
જૂતા અને પગની દુર્ગંધના પાછળ સૌથી મોટુ કારણ પરસેવુ છે તેને ઓછુ કરવા માટે પરસેવા શોષી લેતા મોજા પહેરવા બેસ્ટ ઑપ્શન છે. તેનાથી પરસેવાતો થશે પણ પગમાં લાંબા સમય સુધી ભેજ નહી રહેશે. માર્કેટમાં સરળતાથી પરસેવા શોષક મોજાં (Towel Socks) મળી જશે.
 
જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ 
જૂતાથી દુર્ગંધની સમસ્યા બેકટીરિયાના કારણે હોય છે. તેનાથી બચવા માટે જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ જોઈએ. તે સિવાય તેણે ધોયા પછી સારી રીતે સુકાવવુ પણ જરૂરી છે નહી તો ધોયા પછી પણ ભેજ રહેશે અને ફરીથી બેક્ટીરિયા પેદા થઈ જશે. 
 
વૉશેબલ ઈનસોલનો ઉપયોગ કરવું 
જૂતાને દર અઠવાડિયે ધોવુ પૉસિબલ નથી તેથી જૂતામાં વૉશેબલ ઈનસોલ એટલે કે જૂતાની અંદરવાળો સોલનો ઉપયોગ કરવું. વોશેબલ ઈનસોલને 4-5 વાર પહેરર્યા પછી ધોવું. તેનાથી જૂતાની દુર્ગંધ દૂર થશે અને જૂતા ફ્રેશ બન્યા રહેશે. 
 
ડિયોડ્રેંટ કરી શકે છે ઉપયોગ 
પગ અને જૂતાની દુર્ગંધ ભેજથી પેદા થતા બેકટીરિયાના કારણે આવે છે. તેથી પગને સૂકા રાખવાની કોશિશ કરવી. કારણ કે પગ સૂકા રહેશે તો બેકટીરિયા નહી થશે દુર્ગંધ નહી 
Edited By-Monica Sahu 
 
આવશે. જો તે પછી પણ દુર્ગંધ આવે છે તો પગમાં ડિયોડ્રેંટનો ઉપયોગ કરી શકો છો. જે બેકટીરિયા થવાથી રોકશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments