Dharma Sangrah

બટનથી સજાવો ફોટો ફ્રેમ

Webdunia
શનિવાર, 16 ડિસેમ્બર 2017 (14:44 IST)
ઘરની સજાવટ જો પોતે હાથથી બનેલી વસ્તુઓથી કરાય તો બહુ જ ખુશી મળે છે. ઘરના દરેક ખૂણામાં કઈક ન કઈક તો ખાસ હોય છે જેને જુદા રીતે સજાવીને ખૂબસૂરત બનાવી શકાય છે. ઘર પર ખૂબ એવા ખરાબ કપડા હોય છે જેના પર ખૂબસૂરત બટન લાગેલા હોય છે. તેને અમે બેકાર સમજીને કેંફી નાખે છે. આ બટલથી તમે તમારી ક્રેટેવિટી જોવાઈ શકો છો. અમે જે ક્રિએટિવ આઈડિયાની વાત કરી રહ્યા છે તેનાથી તમે ઘર પર જ ફોટોફ્રેમ સજાવી શકો છો. જેનીથી તમે જૂના બટન  પણ ઉપયોગ થઈ જશે અને જે ફોટો ફ્રેમ તમને જૂના થઈ જવાના કારણે બોરિંગ લાગી રહ્યા હતા તે પણ નવા ડિજાઈનના થઈ જશે. તમે એનાથી જૂની ઘડિયાલ , ફોટોફ્રેમ , ફલાવરપોટ ના સિવાય બીજા પણ કઈક બનાવી શકો છો. 

 
જરૂરી સામાન 
- બટન 
-ફોટોફ્રેમ 
-ગ્લો ગમ 
 
બનાવવાના તરીકો- 
1. ફોટો ફ્રેમની સાઈડ પર ગ્લૂની મદદથી એક-એક કરીને બટલ ચોંટાડી નાખો. 
2. તમે ફ્રેમ પર તમારી મરજીથી રંગ પણ કરી શકો છો. 
3. હવે તેને સૂકવા માટે મૂકી દો. 
4. ફોટોફ્રેમમાં તમારા પરિવારના ફોટા લગાવો અને ઘરને સજાડો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

Bengal Chunav - મમતા દીદી રામના નામ અને દુર્ગા પૂજાથી ચિડાય છે: યોગી આદિત્યનાથ

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

આગળનો લેખ
Show comments