Festival Posters

Fridge ની સફાઈ કરવાની યોગ્ય રીત શુ આપ જાણો છો ?

Webdunia
મંગળવાર, 15 મે 2018 (16:03 IST)
ફ્રિજમાં ખાવા પીવાની અનેક વસ્તુઓ પડી રહે છે. જો તેમા ગંદકી ફેલાય તો તેની અસર આપણા આરોગ્ય પર પણ પડે છે. જે રીતે રસોઈની સફાઈ રોજ કરવી ખૂબ જરૂરી છે એ જ રીતે ફ્રિજની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. તેનાથી આરોગ્ય પર તો ખરાબ અસર પડશે જ સાથે જ તેમા મુકેલી વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જશે. 
 
1. ખાલી કરો ફ્રિજ - તેને સાફ કરવા માટે સૌ પહેલા બધો સામાન કાઢી લો. વાસી શાક અને ફળને ફેંકીને તેની સફાઈ કરવી શરૂ કરી દો. 
 
2. પાવર કરો ઑફ - ફ્રિજને સાફ કરતા પહેલા તેના વાયર કાઢી નાખો જેથી તમે કોઈપણ જાતના ભય વગર તેને સાફ કરી શકો. તેનાથી વીજળી પણ ઓછી ખર્ચાશે. 
 
3. બેકિંગ સોડા - બેકિંગ સોડા એંટી બેક્ટેરિયલ છે અને તેનાથી ફ્રિજની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે. કૉટનના કપડા પર થોડો બેકિંગ સોડા નાખીને ફ્રિજને હળવેથી રગડો અને પછી તેને સ્વચ્છ કપડાથી લૂંછી લો. 
 
4. મીઠુ - બેકિંગ સોડા ઉપરાંત એક વાડકીમાં કુણુ પાણી લઈને તેમા મીઠુ નાખીને મિશ્રણ તૈયાર કરી લો. તેનાથી ફ્રિજને સાફ કરો. ત્યારબાદ ફ્રિજને થોડા સમય માટે ખુલ્લુ છોડી દો. 
 
5. ઢાંકીને મુકો સામાન્ય - ફ્રિજમાં કોઈપણ વસ્તુ મુકો તો તેને સારી રીતે ઢાંકીને મુકી રાખો. જો તેને નહી ઢાંકો તો બાકીનો સામાન ખરાબ થવાનો ભય રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરદ પવારની તબિયત ફરી બગડી, આ સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ

રમઝાન મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો, જેમાં 19 લોકો માર્યા ગયા

મુંબઈના આર સિટી મોલ નજીક મેટ્રો બીમમાં ખતરનાક તિરાડો દેખાઈ છે, જે થાંભલા અકસ્માત બાદ બેદરકારીને ઉજાગર કરે છે.

પીએમ મોદી આજે નમો ભારત અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, 12,930 કરોડ રૂપિયાની ભેટોનું અનાવરણ કરશે

ડિજિટલ ધરપકડથી ડરશો નહીં... PM મોદી મન કી બાતમાં છેતરપિંડી કરનારાઓથી બચવા માટે ટિપ્સ આપે છે

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments