Webdunia - Bharat's app for daily news and videos

Install App

સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

Webdunia
મંગળવાર, 15 મે 2018 (15:35 IST)
એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની આજ્ઞા માનીને દીકરો એક યોગ્ય ઋષિના ઘરે તેનાથી શિપા આપવો આગ્રહ કરવા લાગ્યા. 
પણ શિક્ષા આપવાથી પહેલા ઋષિએ તેમની પરીક્ષા લેવાના વિચાર્યા. ઋષિએ કીધું કે તમને દીક્ષા આપવાથી પહેલા તમને કે દૂધનો વાડકો લઈને આખા નગરમાં ભ્રમણ કરવું છે અને આ વાતનો ધ્યાન રાખવું કે તેમાં થી દૂધની એક ટીંપા પણ પડવું નહી જોઈએ. 
 
ઋષિની આજ્ઞામુજબ રાજાનો દીકરો આખા નગર ફર્યું વગર દૂધ પડાવ્યા પરત આવ્યો. આ જોઈને ઋષિ બહુ ખુશ થઈ ગયા અને રાજાના દીકરાને તેમનો શિષ્ય બનાવી લીધું. તેણે રાજાના દીકરાથી પૂછ્યું, તમે આવો કેવી રીતે કર્યું ? તેના પર રાજાના દીકરા જવાબ આપ્યું કે પૂરા ધ્યાન અને એકાગ્ર ભાવથી વાડકા પર ધ્યાન લગાવ્યું અને અહીં સુધી આવી પહોંચ્યો. 
 
આ એક મોટું સફળતાનો મંત્ર છે, જ્યારે પણ કોઈ કામ શરૂ કરો તો પૂરા એકાગ્ર ભાવથી તેને કરો હમેશા સફળતા તમારા હાથ લાગશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments