Biodata Maker

સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

Webdunia
મંગળવાર, 15 મે 2018 (15:35 IST)
એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની આજ્ઞા માનીને દીકરો એક યોગ્ય ઋષિના ઘરે તેનાથી શિપા આપવો આગ્રહ કરવા લાગ્યા. 
પણ શિક્ષા આપવાથી પહેલા ઋષિએ તેમની પરીક્ષા લેવાના વિચાર્યા. ઋષિએ કીધું કે તમને દીક્ષા આપવાથી પહેલા તમને કે દૂધનો વાડકો લઈને આખા નગરમાં ભ્રમણ કરવું છે અને આ વાતનો ધ્યાન રાખવું કે તેમાં થી દૂધની એક ટીંપા પણ પડવું નહી જોઈએ. 
 
ઋષિની આજ્ઞામુજબ રાજાનો દીકરો આખા નગર ફર્યું વગર દૂધ પડાવ્યા પરત આવ્યો. આ જોઈને ઋષિ બહુ ખુશ થઈ ગયા અને રાજાના દીકરાને તેમનો શિષ્ય બનાવી લીધું. તેણે રાજાના દીકરાથી પૂછ્યું, તમે આવો કેવી રીતે કર્યું ? તેના પર રાજાના દીકરા જવાબ આપ્યું કે પૂરા ધ્યાન અને એકાગ્ર ભાવથી વાડકા પર ધ્યાન લગાવ્યું અને અહીં સુધી આવી પહોંચ્યો. 
 
આ એક મોટું સફળતાનો મંત્ર છે, જ્યારે પણ કોઈ કામ શરૂ કરો તો પૂરા એકાગ્ર ભાવથી તેને કરો હમેશા સફળતા તમારા હાથ લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

Gopal Italia: જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોણે કર્યું આવું ? Video

2026 માં સોનું મોંઘુ થશે કે સસ્તુ, બાબા વાંગાની ભવિષ્યવાણી શું કહે છે?

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments