Dharma Sangrah

Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:53 IST)
વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો. 
 
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે.  આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે.  બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ. 

2. વ્હાઈટને કરો એવોઈડ - આ વાતનુ ધ્યાન રાખો કે ચાદરનો કલસ વ્હાઈટ કે વ્હાઈટ બેઝ બિલકુલ ન હોય. તેમને સાફ કરવામાં સમસ્યા તો થાય જ  છે સાથે જ તેનાથી વાતાવરણ ક્યારેક ભારે અનુભવાય છે. 

3. સેંટેડ કૈડલ્સ - સેંટેડ કેંડલ્સને આ રૂમમાં સ્થાન આપો. તેનાથી ભેજની ગંધ દૂર થવા ઉપરાંત વાતાવરણ જીવંત પણ થઈ જશે.  આ રીતે તમે વરસાદમાં થનારા પાવર કટથી પણ વધુ પરેશાન નહી થાવ.  સાઈડ ટેબલ્સ કે કૉફી ટેબલ પર તેને મુકી શકાય છે. 

4. પારદર્શી પડદા - આ જ સમય છે કે જ્યારે પડદાને પારદર્શી કરી શકાય છે.  પારદર્શી પડદાથી સૂરજની ઓછી રોશની પણ રૂમમાં ભરપૂર અનુભવાય છે.  લાઈટ કલર પસંદ કરશો તો ફરક જાતે જ અનુભવશો. ભારે પડદાંમાં ભેજની સમસ્યા થાય છે. આ માટે તેમને સાચવીને પેટીમાં મુકી દેવા જ યોગ્ય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments