rashifal-2026

ઘરેલુ નુસ્ખા - માત્ર 15 દિવસમાં જ જડથી ખતમ કરો ડાયાબિટીસ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (22:32 IST)
આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ કોઈપણ દવાથી ડાયાબિટીઝ જડથી ખતમ થતો નથી.  આજે અમે તમને ડાયાબિટીસને જડથી ખતમ કરવા માટે એક અસરકારક ટીપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ ડાયાબિટીસને જડથી ખતમ કરવાનો આ ઘરેલુ ઉપાય 
સામગ્રી - ઘઉં 100 ગ્રામ 
જવ - 100 ગ્રામ 
કાળુ જીરુ - 100 ગ્રામ 
ઝાડનુ ગુંદર - 100 ગ્રામ 
પાણી - 1 કપ 
બનાવવાની રીત - એક બાઉલમાં એક કપ પાણીને ગરમ કરીને તેમા ઘઉં, જવ ને ગુંદર મિક્સ કરી લો. તેને 10 મિનિટ સુધી ઉકાળીને ઠંડુ થવા માટે મુકી દો.. આ પાણી ઠંડુ થાય કે તેને ગાળીને એક બોટલમાં નાખો. 
 
- રોજ સવારે ખાલી પેટ સતત 7 દિવસ સુધી તેનુ સેવન કરો. તેના સેવન પછી બીજા અઠવાડિયે 1 દિવસ છોડીને આ પાણીનું સેવન કરો. 
- 2 અઠવાડિયામાં ખાલી પેટ તેનુ સેવન કરવાથી તમારુ ડાયાબિટીસ મૂળથી નષ્ટ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments