rashifal-2026

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (17:34 IST)
લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી જ મિનિટ પછી પુરૂષોને ઉંઘ આવી જાય છે. સ્ત્રીઓ પુરૂષોના આ રીતે તરત સૂઈ જવાને કમજોરી સમજે છે.  ઉલ્લેખનીય છે કે સંબંધ બનાવ્યા પછી પ્રરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરાવે ક હ્હે અને આ કારણે પુરૂષો સૂઈ જાય છે. 
 
1. હાર્મોન - પુરૂષોમાં થનારા ફેરફારને કારણે મોટાભાગના પુરૂષ સંબંધ બનાવ્યા પછી સૂઈ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હાર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને  તેમને ઊંઘ આવી જાય છે.. 
 
2. તનાવ - શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત પુરૂષોને ઉઘ આવતા તેમની તનાવ અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 
 
3. થાક - મોટાભાગના કપલ્સ રાત્રે સંબંધ બનાવે છે. આવામાં દિવસભરનો થાક અને તનાવને કારણે પુરૂષોને ઊંઘ આવી જાય છે. 
 
4. કેલોરી - સમાગમ વખતે મહિલાઓ કરતા પુરૂષોની કેલોરી વધુ ખર્ચ થાય છે.. આ કારણે સંબંધ બનાવ્યા પછી પુરૂષ સૂઈ જાય છે. 
 
5. કૉન્શિયસ માઈંડ - ઈંટિમેટ થયા પછી પુરૂષોનુ કૉન્શિયસ માઈંડ બંધ થઈ જાય છે. આવામાં સંબંધ બનાવ્યા પછી ન ઈચ્છવા છતા ઉંઘ આવી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુસલમાનોની આ કુપ્રથા ખતમ ? 7 વર્ષની બાળકીઓના પ્રાઈવેટ પાર્ટ કાપવા, જેથી યૌન ઈચ્છા રોકી શકે, અરજીમાં શુ છે FGM

Surendranagar Accident - સુરેન્દ્રનગરમાં નોકરીના પહેલા જ દિવસે બે ભાઈઓનુ ભયંકર અકસ્માત, માથુ ધડથી અલગ અને શરીરના ટુકડે ટુકડા

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

વધુ જુઓ..

ધર્મ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments