Biodata Maker

Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર શનિ મકર રાશિમાં જાણો કેવું છે ગ્રહોના યોગ, હનુમાન જયંતી પૂજા મૂહૂર્ત

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (10:16 IST)
મંગળવાર 27 એપ્રિલને ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાશે. આ વર્ષે હનુમાન જયંતી પર ઘણા ખાસ યોગ બની રહ્યા છે. ગ્રહોની વાત કરીએ તો આ વર્ષ શનિ હનુમાન જયંતી પર મકર અર શિનાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રના યોગ મેષ રાશિમાં બનેલુ છે. 
 
રાહુ વૃષભમાં અને કેતિ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ રીતે ગ્રહોના ઉત્તમ યોગના કારણે જ હનુમાન જયંતીનો પર્વ પુણ્યદાયી છે. તેની સાથે જ આ દિવસ મંગળવાર પણ છે. મંગળવારના દિવસે હનુમાનજીનો કહેવાય છે. 
 
હનુમાન જયંતી 2021 પૂજા મૂહૂર્ત 
પૂર્ણિમા તિથિ શરૂઆત 26 એપ્રિલ 2021ની બપોરે 12 વાગીને 44 મિનિટથી 
પૂર્ણિમા તિથિ સમાપ્ત- 27 એપ્રિલ 2021ની રાત્રે 9 વાગીને 1 મિનિટ પર 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments