Dharma Sangrah

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (20:56 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ. 
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ. 
* હનુમાનજીને તલનો તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ. 
* હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવું જોઈએ. 
* લાલ અને પીળા મોટા ફૂળ અર્પિત કરવું જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ અર્પિત કરતા પર હનુમાનજી પ્રસન્ન હોય છે. 
* નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળ-નારિયળનો વાટકી અને લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનો ચૂરમા કે જાડી રોટલી અર્પિત કરવી જોઈએ. રાત્રેમાં કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું. 
* જે નૈવૈધ હનુમાનજીને અર્પિત કરાય છે, તેને સાધકને ગ્રહણ કરવું જોઈએ. 
* મંત્ર જપ બોલીને કરી શકાય છે. હનુમાનજીની મૂર્તિની સાએ તેના નેત્રને જોતા મંત્રના જપ કરવું. 
પણ મહિલા તેના આંખને ન જોઈ ચરણની તરફ જુઓ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments