Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (17:47 IST)
ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી વસંતપંચમી એવો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસથી મનાવે છે. આ તહેવારમાં બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. યુવા છોકરીઓ ચળકતાં પીળા કપડાં પહેરી ઉત્સવમાં ભાગ લે છે. પીળો રંગ આ ઉત્સવ માટે એક ખાસ અર્થ રાખે છે કારણકે આ પ્રકૃતિની પ્રતિભા અને જીવનની જીવંતતાનો પ્રતીક ગણાય છે.  કેસરિયા ભાત
વસંત પંચમીના અવસર પર લોકો ન માત્ર પીળા રંગાના કપડા પહેરે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઇ બનાવામાં આવે છે.વસંતી રાયતુ
ગૃહણીઓ વસંતપંચમીના દિવસે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. વસંત પંચમીમાં પીળો રંગ પ્રમુખ હોય છે, કારણ કે લોકો માત્ર પીળા રંગના કપડા જ નહીં પરંતુ દેવીને ચઢાવવા માટે બનાવાનું ભોજન પણ પીળા રંગનું હોય છે. ઘણાં પારંપારિક પીળા રંગની મીઠાઇઓનું સંબંધી અને ભાઇબંધી વચ્ચે લેવણ-દેવણ પણ કરવામાં આવે છે.

વસંતી પૂરી

દરેક મીઠાઇઓને પીળા રંગની બનાવા માટે તેમાં કેસર કે પીળો રંગ નાંખવામાં આવે છે. આ તહેવારમાં એક વિશેષ પ્રકારની કેસર હલવા નામની મીઠાઇને આટા, ખાંડ, માવા  અને ઇલાયચી પાઉડર બનાવીને ખાય પણ છે. આ ડિશમાં કેસરના રેશાઓથી સ્વાદ આપી શકાય છે. જેના કારણે મીઠાઇઓને પીળો કલર આપી શકાય છે.
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments