Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Basant Panchami 2020 - 29-30 જાન્યુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસની કેટલીક ખાસ વાતોં

Basant Panchami 2020 - 29-30 જાન્યુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસની કેટલીક ખાસ વાતોં
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (12:23 IST)
Basant Panchami 2020- છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે? ખાસ વાત 
ખાસ વાત 
-29-30 જાન્યુઆરી 2020ને ઉજવાશે વસંત પંચમી 
-વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. 
-વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. 
-મા સરસ્વતીને સાહિત્ય, કળાકારો માટે આ ખાસ મહત્વનો દિવસ છે. 
-વસંત પંચમીનો પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સુહાવનો થઈ જાય છે. -ખેતરમાં પીળી સરસવ લહરાવે છે. શરદ ઋતુની વિદાઈની સાથે પેડ છોડ અને પ્રાણીઓમાં નવા જીવનનો સંચાર હોય છે. 
એવું માનવું છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો અવતાર થયુ હતું. સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે.કહે છે કે મા સરસ્વતીના આગમનથી પ્રકૃતિનો શ્રૃંગાર થયું ત્યારથી વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાની પરંપરા શરૂ થઈ. 
 
વસંત પંચમી ઉજવવાનો સંબંધમાં ઘણા મત મળ્યા છે. એક મત મુજબ આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો પૂજન કરવું જોઈએ. 
બીજુ મતમાં તેને લક્ષ્મી સાથે વિષ્ણુ પૂજનના દિવસ જણાવ્યું છે. એક મત મુજબ આ તિથિને રતિ અને કામદેવની પૂજા પણ કરવી જોઈએ. કારણકે કામદેવ અને વસંત મિત્ર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમાવસ્યા પર જાણો 5 કામની વાત