Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી-પાન નો કાઢો ઉકાળો બનાવવાની રીત

મોનિકા સાહૂ
ગુરુવાર, 9 નવેમ્બર 2017 (17:05 IST)
તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે. 
તુલસીનો ઉકાળૉ 
તુલસીની 10-12 પાન 
અડધી લેમન ગ્રાસ(લીલા ચાના પાન)(એચ્છિક)
એક ઈંચ આદું 
પાણી 4 કપ ગોળ 3 ચમચી 
બનાવવાની રીત- 
સૌથી પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો. 
એક પેનમાં પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવ માટે મૂકો. 
જ્યારે હળવું ગરમ થઈ હાય તો તેમાં તુલસીના પાન, લેમન ગ્રાસ અને આદું નાખી 4-5 મિનિટ ઉકાળો. 
ત્યારબાદ તેમાં ગોળ નાખી તાપ બંદ કરી નાખો. ઉકાળને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય. 
1-2 મિનિટ સુધી ઠંડા થયા પછી કપમાં ગાળીને ગરમ-ગરમ પીવું. 
તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળામાં 2-3 કાળીમરી પણ નાખી શકો છો. 
જો સ્વાદ જોઈએ તો તેમાં એક ઈલાયચી પણ કૂટીને નાખી શકો છો. 
લેમન ગ્રાસ ન મળે તો વાંધો નત્ઘી. તેના વગર પણ ઉકાળો બનાવી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments