rashifal-2026

વટાણાની ખીચડી

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (18:54 IST)
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર, 3 નાની ડુંગળી, 2 નાના બટેટા, 1 કપ લીલા વટાણા, ચપટી ગરમ મસાલો, લસણ જીણું સમારેલું, અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી, મીંઠું સ્વાદનુસાર. 
 
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
 
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદ એયરપોર્ટ પર 45 લાખનું સોનું ઝડપાયું, દુબઈથી અમદાવાદ આવેલો વ્યક્તિએ સોનાની પેસ્ટને અન્ડરવેરમાં છુપાવી લાવ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો U-Turn, ભારત વિરુદ્ધ 15 ફેબ્રુઆરીએ મેચ રમવા તૈયાર

BCCI એ કર્યું સેન્ટ્રલ કોન્ટ્રેકટનું એલાન, વિરાટ અને રોહિતનું થયુ ડિમોશન, ત્રણ ખેલાડીઓનો ગ્રેડ A માં સમાવેશ

વસતિ ગણતરી 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી ‘હાઉસ લિસ્ટિંગ’નો પ્રારંભ; પૂછવામાં આવશે આ 33 સવાલો

પત્નીએ 8 વર્ષથી સેક્સ ન કર્યું હોવાથી હતાશ પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ...

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments