Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં દૂધીનુ સૂપ પીવાથી આરોગ્ય રહેશે ફીટ અને વજન થશે ઓછુ, જાણો બનાવવાની રીત

dudhi nu soup
Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (17:59 IST)
dudhi nu soup
દૂધીમાં લગભગ 92% પાણી હોય છે. સાથે જ તેમા વિટામિન, ખનીજ, એંટીઓક્સિડેંટ અને આહાર ફાઈબર પણ જોવા મળે છે. આ પાચનને સારુ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખવાની સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં પણ લાભદાયક હોય છે. આ ઉપરાંત કૈલોરી ઓછી હોવાને કારણે દૂધીને વજન ઓછુ કરવામાં સહાયક પણ માનવામાં આવે છે.  આજે અમે તમારા માટે સરળ અને જલ્દી બનનારુ દૂધીના સૂપની રેસીપી લઈને આવ્યા છે. જેમા દેશી ઘી ના વધારનો શાનદાર સ્વાદ છે.  દૂધી સાથે ટામેટા સૂપ અને શિમલા મરચા બંનેનુ સૂપ મિક્સ કરવાથી વજન ઓછુ થઈ શકે છે. 
 
દૂધીનુ સૂપ બનાવવાની સામગ્રી 
 
5 કપ દૂધી (ટુકડામાં કાપેલી) 
2 ટામેટા (બે ભાગમાં કાપેલા) 
1-2 ડુંગળી (બે ભાગમાં કાપેલી)  
1 શિમલા મરચુ (બે ભાગમાં કાપેલુ) 
1 ચમચી જૈતૂનનુ તેલ/શાકાહારી તેલ
1 ચમચી જીરુ 
સ્વાદ મુજબ મીઠુ 
1 ચમચી (કે વધુ) કાળા મરીનો પાવડર 
 
દૂધીનુ સૂપ બનાવવાની રેસીપી - કૂકરમાં દૂધી, ડુંગળી, ટામેટા અને શિમલા મરચા નાખો. 1-2 સીટી આવવા દો. કૂકર બંધ કરો. વરાળ નીકળી જવા દો. આ બધા શાકને મિક્સરમાં ક્રસ કરી લો અને એક ચિકણુ પેસ્ટ તૈયાર કરો. એક પૈનમાં જૈતૂનનુ તેલ/વેજ ઓઈલ નાખો અને તેમા વધાર માટે જીરુ નાખો. પૈનમાં દૂધીનુ પેસ્ટ  નાખો અને એક બે મિનિટ માટે બધુ બફાવા દો. તેમા થોડુ મીઠુ અને કાળા મરીનો પાવડર ભભરાવો. 
 
ગરમાં ગરમ સૂપ સર્વ કરો 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments