Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

Recipe
Webdunia
બુધવાર, 4 જુલાઈ 2018 (17:48 IST)
આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જે આરોગ્ય માટે લાભકારી હોય છે. આજે અમે તમને મસૂર દાળ બનાવવાની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ. જેને ભાત સાથે ખાવ. 
 
સામગ્રી - 1 લીટર પાણી 
220 ગ્રામ મસૂર દાળ 
- 1 ટી સ્પૂન મીઠુ 
- 1 ટી સ્પૂન હળદર 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
 
Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
- 2 ટીસ્પૂન સૂકો આમચૂર પાવડર 
- 3 ટેબલસ્પૂન ઘી 
- 1 ટીસ્પૂન જીરુ 
- 1 ટીસ્પૂન જીરુ 
- 2 સૂકા લાલ મરચાં 
- 100 ગ્રામ ડુંગળી 
- 1/4 ટીસ્પૂન હીંગ 
- 110 ગ્રામ ટામેટા 
- 1 ટી સ્પૂન લાલ મરચું 
બનાવવાની રીત - સૌ પહેલા દાળને સારી રીતે ધોઈ લો.  એક કડાહીમાં પાણી નાખો અને પછી તેમા દાળ મીઠુ અને હળદર નાખી સારી રીતે મિક્સ કરી બાફી લો. આ દાળ તમે કુકરમાં પણ બાફી શકો છો.  હવે તેમા સૂકો આમચૂર પાવડર નાખીને મિક્સ કરો.  એક પેનમાં ઘી નાખીને ગરમ કરો. હવે તેમા જીરુ, સૂકા લાલ મરચા, ડુંગળી, હિંગ અને લીલા મરચા નાખીને સાધારણ સોનેરી થતા સુધી સેકો.  પછી તેમા ટામેટા અને લાલ મરચા નાખીને બફાવા દો.  હવે તાપ પરથી હટાવીને બાઉલમાં કાઢી લો. મસૂર દાળ તૈયાર છે. તેને ધાણાથી સજાવીને સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments