suvichar

રિસાયેલી પત્નીને મનાવવું છે તો અજમાવો આ 4 ટિપ્સ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2019 (14:36 IST)
પતિ-પત્નીમાં હમેશા ઝગડો થતું રહે છે. પણ આ લડત પણ ખાટ્ટી-મીઠી હોય છે. ઘણીવાર આવું હોય છે કે પત્નીને કોઈ વાતનો વધારે ખરાવ લાગી જાય છે. આ વાતનો પતોને પણ અંદાજો નહી હોય છે. તે વિચારે છે કે પત્ની તેમનો ટાઈમ લઈને પોતે આ વાતને ભૂલી જશે. પણ આવું નહી હોય છે. આ ગુસ્સાનો મુદ્દો દિવસો દિવસ વધતું જાય છે. આખરેમાં પતિને તેમના ખિસ્સાથી ભારે ખર્ચ કરી પત્નીને મનાવવું પડે છે. તેથી અમે બધા હસબેંડ માટે એવા ઉપાય લવ્યા છે જેનાથી તમે તમારી રિસાયેલી પત્નીને સરળતાથી મનાવી શકો છો. 
ઘરનો કામ સંભાળો 
વગર કઈક કહ્યા વગર કઈક સંભળાવ્યા ઘરના બધા કામ તમે પહેલા જ શરૂ કરી નાખો. હોઈ શકે તો ઘરનો આખુ કામ 2-3 દિવસ સંભાળી લો. બાળકોનો હોમવર્કથી લઈને કામવાળી બાઈનો હિસાવ પોતે જુઓ/ આ કરવાથી તમારી પત્નીના ગુસ્સા થોડું ઓછું કરી શકો છો. 
 
ગુસ્સાનો કારણ પૂછો
તમે તેમનાથી વાત કરવાની પૂર્ણ કોશિશ કરો. હોઈ શકે તો તેનાથી સાચું બોલવાની પૂર્ણ કોશિશ કરો. 
 
વાર વાર તેમનો પીછો ન કરવું 
આ વાત થોડી અજીબ લાગશે. પણ જ્યારે તમે કોઈ મહિલાને વધારે અટેંશન આપો છો તો તેને તમારા પર એમજ પ્યાર આવી જાય છે. આ તેમની ગુસ્સો ભૂલાવી નાખશે. 
 
કુકિંગ આવે છે તો કઈક બનાવીને ખવડાવો. 
જો તમને કુકિંગ આવે છે તો સૌથી પહેલા મીઠા બનાવીને તમારી રિસાયેલી પત્નીને ખવડાવો. તે બધું ગુસ્સો મૂકી તમને જરૂર હગ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments