Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં ફરી આસ્થા સાથે ચેડા : કરતારપુર સાહિબમાં સિગારેટના રેપરમાંથી બનેલા પડિયા માં આપવામાં આવી રહ્યો છે પ્રસાદ, તેના પર ગુરુદ્વારાની તસવીર પણ છપાઈ

Webdunia
શનિવાર, 18 ડિસેમ્બર 2021 (13:13 IST)
પાકિસ્તાનના ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં ફરી એકવાર શીખ ધર્મ સાથે મોટી રમત રમાઈ રહી છે. અહીં ગુરુદ્વારામાં ભક્તોને સિગારેટના રેપરમાંથી બનાવેલા પડિયામાં પ્રસાદ (કડા) આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પડિયની એક તરફ ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ અને ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબની તસવીર પણ છપાયેલી છે. આ પહેલા પાકિસ્તાની મોડલના ગુરુદ્વારામાં માથું ઢાંક્યા વગર ફોટોશૂટ કરાવવાનો મામલો પણ સામે આવ્યો છે.
 
આ મોટુ પાપ છે, દોષીને જેલમાં મોકલે ઈમરાન 
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) ના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શીખો એ વાતથી દુઃખી છે કે ધાર્મિક સ્થળ પર અમારી આસ્થા સાથે મોટો ખેલ કરવામાં આવી રહ્યો છે. તમાકુથી બનાવેલા પડિયામાં પ્રસાદ ચઢાવવાથી મોટું પાપ શું હોઈ શકે? સિરસાએ પાક પીએમ ઈમરાન ખાનને કહ્યું કે પાકિસ્તાનમાં શીખોની સંખ્યા ઓછી છે, તેથી અમારી વાત સાંભળવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે આ લોકોને તાત્કાલિક પકડીને જેલમાં ધકેલી દેવા જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments