Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cancer Day : કેંસરથી બચવા શું ખાશો શું નહી ,

Webdunia
રવિવાર, 2 ફેબ્રુઆરી 2020 (08:33 IST)
આજકાલની જીવનશૈલીને જોતા કેંસરના ખતરો તેજીથી વધી રહ્યા છે. એ સમયે જરૂરી છે કે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરાય . 
વધારેથી વધારે તાજા ભોજન કરો. અહીં તાજા ભોજન એટલે કે પત્તેદાર શાકભાજી , ફળ , સૂકા મેવા દાળ વગેરે ખાવો. એના માટે લંચ કે ડિનરથી ખૂબસલાદ ખાવો. શોધ પ્રમાણે જે લોકો ઓછા ફળ અને શાકભાજી ખાય છે એને કેંસરનો  ખતરો વધારે થાય છે. 
 
ફાઈબર કેંસરથી લડવામાં સૌથી વધારે મદદગાર છે. ફાઈબરયુક્ત ભોજન પાચનને સહી રાખે છે અને કેંસર કરતા કમ્પાઉંડને શરીરથી બહાર કાઢે છે. એના માટે બ્રાઉન રાઈસ ખાવો , ફળને એના છાલ સાથે ખાવોૢ શોધ જણાવે છે કે ભોજનમાં ફાઈબરની માત્રાને કેંસરના ખતરાથી સીધો સંબંધ છે. 
કેંસરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા ટેવ નાખો કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવો. તાજા ભોજન કરો . એટલે કે ડિબ્બામાં બંદ ખાવા પર નિર્ભર ઓછા કરો. પેક્ડ સંતરાના જ્યૂસથી સારું છેકે સંતરાને છોલીને ખાવો. 
નોનવેજ ખાતા લોકોને પણ કેંસરના ખતરો શાકાહારી લોકોની અપેક્ષા 50 ટકા વધારે હોય છે. રેડ મીટ ખાતાને કેંસતનો  ખતરો વધારે હોય છે. કારણકે એમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. તો માંસાહાર ભોજનની માત્રા ઓછી કરી નાખો. 
સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટ આરોગ્ય માટે ખતરનાક છે , તો એના સેવનને ઓછું કરો. સેચ્યુરેટેડ ફેટ માખણ , ઘી,  ઈંડા, વસાવાળા દૂધ અને રેડ મીટમાં હોય છે. 
ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, અંગૂર, ગાજર ,ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડક્ટ છે જે એંટી ઓક્સીડેંટ થી ભરપૂર હોય છે કેંસરથી લડવામાં મદદગાર હોય છે. 
 
ખૂબ પાણી પીવો. આ શરીરથી ઝેર કાઢવામાં મદદ કરે છે. કેંસર બનાવતા સેલ્સને શરીરથી બહાર કાઢે છે. મીઠા ડ્રિકસ જેમકે કોકા , જ્યૂસ આ બધા દૂર રહો. 
ભોજન રાંધતા સમયે થોડી સાવધાની રાખો. ભોજનને ઓછા પાણીમાં રાંધો, શાકભાજીને સારી રીતે ધોવું જેથી બધા પેસ્ટીસાઈડ નિકળી જાય. તેલને ખૂબ વધારે ન રાંધો આ કારસિનોજેનિક બની જાય છે. 

 
ભોજન રાંધતાના તરીકામાં બદલાવ કરો . વધારે તેલમાં ભોજન રાંધતા બચવું. એ સિવાય ઉકાળતા કે ભાપમાં રાંધતાને પ્રાથમિકતા આપો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે આ મંત્રોનો જાપ કરો

Chanakya Niti: પત્નીની આ ટેવ ઘરની સુખ શાંતિને છીનવી લે છે

Jaya Ekadashi Upay: જયા એકાદશીના દિવસે કરો આ સહેલા ઉપાયો, ધન અને ધંધામાં થશે વૃદ્ધિ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments