rashifal-2026

Sun Basking -15 મિનિટ તડકામાં બેસવાના 6 ચમત્કારિક ફાયદા

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (10:10 IST)
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી થતા આરોગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાથી વિટામીન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી છે અને તેની પૂર્તિ તડકામાં બેસવાથી થાય છે.  આવો જાણીએ રોજ 1
1. હાડકા મજબૂત - શિયાળામાં સવાર 15 મિનિટ તડકામાં બેસવાથી હાડકા મજબૂત થાય છે. વિટામિન ડી ની કમીથી સાંધાના દુખાવાની પરેશાની પણ થઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ તડકામાં બેસવાથી પૂરી થઈ જાય છે. 
 
2. સ્વસ્થ્ય દિલ 
રોજ સવારે તાપમાં બેસવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. તેનાથી દિલની બીમારીઓથી બચી શકાય છે. 
 
3. બીપી કંટ્રોલ - તાપમાં બેસવાથી લોહીનુ પરિભ્રમણ સુચારૂ રૂપસે ચાલે છે. જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ જાય છે. 
 
4. બીમારીઓ દૂર - તડકામાં બેસવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. જે બીમારીઓ સામે લડવામાં મદદગાર છે. 
 
5. સારી ઊંઘ - ઊંઘ ન આવવાથી પરેશાની છે તો રોજ 15 મિનિટ તાપમાં બેસો. તેનાથી બોડીમાં મેલાટોનિન હાર્મોન બનવા માંડે છે. આ હાર્મોન રાત્રે સારી ઊંઘ માટે ખૂબ જ લાભકારી છે. 
 
6. વજન ઓછુ - જાડાપણાની સમસ્યા સામે લડી રહ્યા છો તો તડકામાં જરૂર બેસો. તેનાથી બોડી મૉસ ઈંડેક્સ ((BMI) ઓછુ થાય છે. જે જાડાપણાને ઘટાડવામાં મદદરૂપ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026: સરકારના બજેટ પછી શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? જાણો બધુ જ

Budget 2026 Share Market Today- શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2170 પોઈન્ટ અને નિફ્ટી 604 પોઈન્ટ ઘટ્યો

India Budget 2026 Live આવકવેરા કાયદાઓ, ટેક્સ કલેક્શન સાથે જોડાયેલ મોટા એલાન

Union Budget 2026: રેલવે માટે નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે

Union Budget 2026: શું આજે 'એક રાષ્ટ્ર-એક પરીક્ષા'ની જાહેરાત થશે? શિક્ષણ ક્ષેત્ર તેની માંગ કેમ કરી રહ્યું છે?

વધુ જુઓ..

ધર્મ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

આગળનો લેખ
Show comments