Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (20:47 IST)
સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. દરેકની સૂવાની રીત જુદી હોય છે. અનેક લોકો રાત્રે લાઈટ સળગાવીને સૂવે છે અને કેટલાક અંધારામાં સૂવુ પસંદ કરે છે. જો તમે રાત્ર લાઈટ પ્રગટાવીને સૂવો છો તો સાવધાન થઈ જાવ. આવુ એટલા માટે કારણ કે રિસર્ચ મુજબ લાઈટ પ્રગટાવીને સૂવાથી તમને અનેક બીમારીઓ થઈ શકે છે. 
 
રિસર્ચ મુજબ રાત્રે ઓછુ કામ કરનારી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેંસરનુ સંકટ વધી જાય છે. રાત્રે લાઈટ પ્રગટાવીને સૂનારાઓના શરીરમાં બ્લડ હારમોનની પ્રચુરતા ઓછી થઈ જાય છે. જેનાથી બ્રેસ્ટ બનાવનારા ટિશુ વિકસિત થવા માંડે છે.  જો તમે રાત્રે લાઈટ પ્રગટાવીને સૂઓ છો  તો તેનાથી શરીરમાં કેંસર કોશિકાઓ એક્ટિવ થાય છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ફોનની લાઈટ સળગે છે તો તમારી ઉંઘ આપમેળે જ તૂટી જાય છે.  રોશનીમાં સૂવાથી તમારા મૂડ પર પણ અસર પડે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. સારુ રહેશે કે તમે રોશનીમાં ન સૂવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments