rashifal-2026

સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:06 IST)
આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે. 
દિવસભર ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવું, ખોટું ખાનપાન, ઉંઘ પૂરી ન થવાના કારણે કમરના દુખાવો અને પગમાં દુખાવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. ઘણી વાર આ દુખાવો આટલું વધારે થઈ જાય છે કે સહેવું મુશ્કેલ થઈ જાય છે. દુખાવાથી રાહત માટે હમેશા તમે પેન કિલરનો સહારો લો છો. પણ એ પણ થોડા 
સમય માટે જ દુખાવાથી રાહત આપે છે. પણ જો થોડા તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તમે ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે જે તમારા કમર, સાંધાના અને ઘૂટણના દુખાવાને દૂર કરી નાખશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments