Festival Posters

Cooking Tips - તહેવારોમાં રસોડામાં આ ટિપ્સ અપનાવીને તમે સ્માર્ટ વુમન બની જશો

Webdunia
બુધવાર, 31 ઑક્ટોબર 2018 (13:46 IST)
રસોઈ બનાવતી વખતે મસાલા અને સામગ્રીનુ યોગ્ય સંતુલન જેટલુ જરૂરી છે એટલુ જ મહત્વની છે બનાવવાની કલા. કુકિંગ દરમિયાન નાની-નાની ટ્રિક્સ રસોઈને લજીજ બનાવે છે. આ જ કારણ છે કે એક જ ડિશ અનેક રીતે બનાવી શકાય છે અને ટેસ્ટ પણ જુદો રહે છે. જાણો કુકિંગ સાથે જોડાયેલી આવી જ ટિપ્સ... 
 
- અરબીમાં વધાર લગાવતી વખતે હિંગ અને અજમો  જરૂર નાખો. કારણ કે અરબી ખૂબ જ ખૂબ ભારે હોય છે અને તેનાથી તેનો સ્વાદ વધી જશે એ અલગ. 
- પકોડા બનાવતી વખતે તેમા ગરમ તેલનુ મોણ નાખો. પકોડા ખૂબ જ સારા બને છે. જ્યારે કે સોડા નાખવાથી તેલ વધુ લાગે છે. 
- મેદા અને બેસનને કડક ગૂંથવો જોઈએ. કારણ કે પછી એ નરમ થઈ જાય છે. પાણી કે દૂધની પણ વધુ જરૂર નથી પડતી. જ્યારે કે રવાને નરમ ગૂંથવો જોઈએ. આ ફૂલી જાય છે. તો પાછળથી પાણી શોષી લે છે. 
- ઈડલી ઢોસાના મિશ્રણમાં દાળ અને ચોખા સાથે મેથીદાણા પણ પલાળીને વાટી લો. આવુ કરવાથી મિશ્રણ વાત રહીત થઈ જશે. 
- દહી વડા બનાવતી વખતે તેમા કાળામરીનો પાવડર સૂંઠ પાવડર અને જીરા પાવડર જરૂર નાખો. વડા સ્વાદિષ્ટ બનશે. 
- ક્રીમવાળા વ્યંજન બનાવતી વખતે મીઠુ સૌથી અંતમા નાખો અને ક્રીમને પહેલા. મીઠુ પહેલા નાખવાથી અને ક્રીમ નાખીને સતત ન હલાવવાથી ક્રીમ ફાટવાનો ભય રહે છે. 
- વરિયાળીને ભેજ લાગતી બચાવવા માટે તેને કઢાઈમાં સાધારણ સેકી લેવી જોઈએ. જેનાથી ભેજની વાસ નીકળી જશે અને વરિયાળી કુરકુરી થઈ જશે. 
 - મેથીને કાપીને તેમા મીઠુ લગાવીને મુકવાથી કડવાશ દૂર થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments