Biodata Maker

Home tips for Piles - હરસ મસા ના ઘરેલુ ઉપાય

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (14:43 IST)
બવાસીરને પાઈલ્સ કે મૂળવ્યાધિ પણ કહે છે. બવાસીર ખતરનાક બીમારી છે. બવાસીર 2 પ્રકારની હોય છે. લોહિયાળ
 
અને વાયુ કરનાર પાઈલ્સ. લોહિયાળ પાઈલ્સમાં લોહી મળમાં ચોંટીને કે ટપકીને કે પછી પિચકારીની જેમ આવે છે. પાઈલ્સ થવાને કારણે બળતરા, ખંજવાળ શરીરમાં બેચેની બની રહે છે.
વાત વાળી પાઈલ્સમાં પેટ મોટાભાગના ખરાબ રહે છે. પેટમાં ગેસ કાયમ બની રહે છે. પેટમાં ગડબડીને કારણથી પાઈલ્સ જેવી ખતરનાક બીમારી થઈ જાય છે. મળ સુકાયેલો અને કઠણ થઈ જાય છે. તેનો નિકાસ સહેલાઈથી થતો નથી. બવાસીર થવાને કારણથી બળતરા, ખંજવાળ અને શરીરમાં બેચેની કાયમ બની રહે છે.
 
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પેટમાં ગેસ બનાવનારી તળેલી વસ્તુઓ, મરચા મસાલાઓનું સેવન ઓછુ કરવુ જોઈએ.
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પ્રવાહી પદાર્થો લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવુ જોઈએ.
- લીમડાના ફળને સુકાવીને તેનુ ચૂરણ બનાવીને સવારે પાણી સાથે ખાવાથી પાઈલ્સનો રોગ ઠીક થઈ જાય છે.
- કમળના ફુલના લીલા પાન વાટીને તેમા થોડુ મિશ્રણ મિક્સ કરીને ખાવાથી પાઈલ્સમાં લોહી આવતુ બંધ થઈ જાય છે.
-બકરીના દૂધનુ સેવન કરવાથી પણ બવાસીરમાં લોહી આવતુ બંધ થઈ જાય છે
- જીરાને વાટીને પાઈલ્સના મસ્સા પર લગાવવાથી અને જીરાને સેકીને સાકર સાથે તેનુ સેવન કરવાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે
-આમલાના ચૂરણનું મધ સાથે સેવન કરવાથી પણ પાઈલ્સની બીમારીથી છુટકારો મેળવી શકાય છે.
- પાઈલ્સ થતા દહીનુ સેવન ખૂબ જ લાભકારી હોય છે.
-કુદરતી હાજતે જઈને આવ્યા પછી ગૂદાની આસપાસની સફાઈ કરવાથી અને ગરમ પાણીનો સેક કરવાથી આ બીમારીથી છુટકારો મેલવી શકાય છે.
- ગોળ અને હરડનું સેવન કરવાથી પણ પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments