Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ઉંઘરસ સૂવા નહી દે તો ફૉલો કરો આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:08 IST)
મૌસમમાં ફેરફારના કારણે વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ , શરદી , જુકામ , ઉંઘરસની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખુ દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતાં જ વધી જાય છે. આથી ઉંઘ તો ખરાબ હોય છે અને પસલિઓમાં દુખાવા પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ 
રીતે રાત્રે થતી ખાસીથી પરેશાન છો તો આ વાતોનો ધ્યાન રાખવું. 
1. કોગળા કરો- રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળ અકરવાથી થોડા જ દિવસોમાં ખાંસી ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી હોવાની પરેશાની થઈ શકે છે. રાત્રે એક એક કપ હર્બલ ચા પીવાથી પણ ખાંસી નહી આવશે અને ઉંઘ પણ સારી આવે છે. 

3. સૂવાના તરીકો બદલવું- રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહેવું. એક દિશામાં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તેમના આસ-પાસ સાફ-સફાઈ રાખવી. 
4. રાત્રે ન ખાવું દહીં- રાત્રેના સમયે દહીં ખાવાથી પરેજ કરવું. રાત્રે તેને પચાવવામાં પણ પરેશાની હોય છે અને તેનાથી ખાંસી પણ વધે છે. 

5. હૂંફાણા પાણી- શરદીના મૌસમમાં ઠંડા પાણીની જગ્યા ગર્મ પાણીનો જ સેવન કરવું. એનાથી ગળાને રાહત મળે છે. અને રાત્રે આવતી ખાંસીની પરેશાની થી પણ છુટકારો મળે છે. 
6. ડૉકટરી સલાહ - એક અઠવાડિયાથી વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરી સલાહ લેવી. પોતે ઈલાજ કરવાથી જગ્યા કોઈ સારા ડોકટરથી સંપર્ક કરવું. 
 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments