Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિકસથી કરચલીઓ પણ દૂર થાય છે ...

વિકસથી કરચલીઓ પણ દૂર થાય છે ...
, સોમવાર, 21 ઑગસ્ટ 2017 (15:02 IST)
સામાન્યત: લોકો વિક્સને માત્ર શરદી કે ઉંઘરસમાં પ્રયોગ કરે છે. પણ તમને ખબર છે કે જે વિક્સ તમારી પાસે છે એ ઘણી બધી પરેશાનીઓમાં તમારી બહુ વધારે મદદ કરી શકે છે. 
* આ ચેહરા પરની કરચલીઓ દૂર કરવામાં બહુ વધારે મદદ કરી શકે છે. 
* કારણકે વિક્સમાં એક ખાસ તેલ હોય છે. ચેહરા પર તનાવના કારણે આવેલા નિશાનને વિક્સ બહુ જ સરળતાથી દૂર કરી નાખે છે. પણ તેના વિશે વિક્સ કયારે નહી જણાવ્યું. 
* વિક્સની ખાસ વાત આ છે કે તમારા હાથમાં શરીરના કોઈ મજબૂત ભાગ કે નાનું ઈજા બની ગયું હોય અને તેમાથી લોહી નિકળવું બંદ ન થઈ રહ્યું હોય તો તમે વિક્સમાં થોડું મીઠું મિક્સ કરી કટ પર લગાવી નાખો. તરત લોહી વહેવું બંદ થઈ જશે. 
વિક્સની મદદથી તમે ફંગસથી પણ લડી શકો છો તો બીજા પણ મોટા કામ કરી શકો છો. જેમ કે પાલતૂ જાનવરને ટ્રેનિંગ આપવામાં વિક્સ કમાલની મદદ કરી શકે છે. તો વિક્સ છે ન મોટા કામની  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health tips- ભોજન પછી ચા ન પીશો, બગડી જશે હાજમો, જાણો આવા 10 ખોટા ફૂડ કોમ્બિનેશન