Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (16:16 IST)
જો તમે વ્રત કરી રહ્યા છો તો વ્રતના સમયે ખાન પાનને લઈને કાળજી રાખવી જરૂરી હોય છે અને એવું ન કરવાથી તેનો સીધો અસર સ્વાસ્થય પર પડે છે. આવો અમે તમને જણાવી છે કે વ્રતના સમયે તમારા ખાન પાન અને તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. 
- વ્રતના સમયે હમેશા પાણીની બૉટલ સાથે રાખવી 
- દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રાજગી રહેશે. 
- સવારની પૂજા પછી સફરજન, કેળા, દાડમ વગેરે પોષણથી ભરપૂર ફળોનો સેવન જરૂર કરવું. 
- ફળાહારમાં દરરોજ સફરજન ખાવું. તેને ખાવાથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે. 
- વ્રતમાં વધારે તળેલી વસ્તુઓ નહી ખાવી. તેનાથી પાચન તંત્ર બગડી શકે છે. 
- વ્રતમાં જરૂરથી વધારે ચા પણ નહી પીવી. તેની જગ્યા ફ્રૂટ કે વેજિટેબલ જ્યૂસ કે લસ્સી લેવી. 
- તુલસીના પાનની ચા વધારે ફાયદાકારે રહે છે. તેથી તુલસીની ચા પીવી. 
- રાત્રે ખાવામાં લિક્વિડ વસ્તુઓ લેવાના પ્રયાસ કરવું. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments