Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ઉપવાસ કરવાના 5 આરોગ્ય ફાયદા

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (06:50 IST)
ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે. જાણૉ ઉપવાસ કરવાના 5 ફાયદા 
1. ઉપવાસ રાખવું વજન ઓછું કરવાના હિસાબે બહુ ફાયદાકારી  છે. પણ તેના માટે તમેન ઉપવાસન સમયે તળેલી અને પેટમાં ભારે કરતી ફરિયાળી વસ્તુઓથી પણ દૂરી રાખવી પડશે. અને ફળાહાર અને તરળ પદાર્થનો ભરપૂન સેવન કરવું પડશે. 
સ્વસ્થ રહેવા માટે જરૂરી છે ઉપવાસ
2. પાચન તંત્રની સમસ્યાઓને ઠીક કરવા માટે ઉપવાસ કરવું સારું વિકલ્પ છે. તેનાથી પાચન તંત્રની ક્રિયાઓ સુગળ થવાનમાં મદદ મળે છે અને તેનાથી સંબંધિત રોગોમાં ફાયદા હોય છે. 
3. મેટાબૉલિજ્મને સારા બનાવા માટે પણ ઉપવાસ કરવું ફાયદાકારી હોય છે. જેનાથી શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચાલે છે. અને તમે લાંબા સમય સુધી અરોગ્યકારી રહો છો. 
4. ત્વચાની સુંદરતને જાણવી રાખવા માટે પણ તેનાથી વિષાક્ત તત્વ શરીરથી નિકળી જાય છે જેનાથી ત્વચાની અંદરની સફાઈ હોય છે. 
5. મગજની ક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતા વધારવા ઈચ્છે છે. તો મહીનામાં ત્રણ વાર ઉપવાસ જરૂર કરો. તેનાથી શરીરની સફાઈ પણ હોય છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો હોય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments