Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવશયની અગિયારસના દિવસે કરો આ 6 ઉપાય, લક્ષ્મીની કૃપા મળશે

દેવશયની અગિયારસના દિવસે કરો આ 6 ઉપાય, લક્ષ્મીની કૃપા મળશે
, શુક્રવાર, 12 જુલાઈ 2019 (10:16 IST)
દેવશયની અગિયારસના દિવસથી બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે. હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. આ દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આવો જાણીએ આ ઉપાય


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ekadashi - અગિયારસના દિવસે શુ ખાવુ શું ન ખાવુ જોઈએ ?