Dharma Sangrah

Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (00:18 IST)
Egg Yellow Part: ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે આ જ કારણ છે કે હાડકાઓની મજબૂતીથી લઈને બધા પ્રકારના રોગોમાં તેને ખાવાથી સલાહ આપવામાં આવે છે. પણ તમે જોયુ હશે કે વધારેપણુ એક્સપર્ટ ઈંડાના પીળા ભાગ ખાવાની સલાહ નથી આપતા. શું તમે વિચાર્યુ કે આખરે આ ભગા કયાં લોકો માટે ઝેર સમાન છે 
 
ઈંડાના પીળા ભાગથી હોય છે જાડા 
ઘણા લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી જાડા હોય છે હકીકતમાં તેમાં વધારે ફેટ હોય છે. જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. તેથી વજન ઓછુ કરી રહ્યા લોકોને 
 
ઈંડાનો પીળા ભાગ ન ખાવુ તો તમને ફાયદાકારી રહેશે. 
 
ઈંડાના પીળા ભાગ ખાવાના નુકશાન 
- ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે જેનાથી હાર્ટને નુકશાન થઈ શકે છે. 
આ સિવાય જે લોકો બ્લડ શુગર વધારતા રહે છે તેમણે પણ આ પીળો ભાગ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી જશે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાનો પીળો ભાગ ટાળવો જોઈએ. તે તમારા માટે બિલકુલ ફાયદાકારક નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments