Festival Posters

Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (00:18 IST)
Egg Yellow Part: ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે આ જ કારણ છે કે હાડકાઓની મજબૂતીથી લઈને બધા પ્રકારના રોગોમાં તેને ખાવાથી સલાહ આપવામાં આવે છે. પણ તમે જોયુ હશે કે વધારેપણુ એક્સપર્ટ ઈંડાના પીળા ભાગ ખાવાની સલાહ નથી આપતા. શું તમે વિચાર્યુ કે આખરે આ ભગા કયાં લોકો માટે ઝેર સમાન છે 
 
ઈંડાના પીળા ભાગથી હોય છે જાડા 
ઘણા લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી જાડા હોય છે હકીકતમાં તેમાં વધારે ફેટ હોય છે. જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. તેથી વજન ઓછુ કરી રહ્યા લોકોને 
 
ઈંડાનો પીળા ભાગ ન ખાવુ તો તમને ફાયદાકારી રહેશે. 
 
ઈંડાના પીળા ભાગ ખાવાના નુકશાન 
- ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે જેનાથી હાર્ટને નુકશાન થઈ શકે છે. 
આ સિવાય જે લોકો બ્લડ શુગર વધારતા રહે છે તેમણે પણ આ પીળો ભાગ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી જશે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાનો પીળો ભાગ ટાળવો જોઈએ. તે તમારા માટે બિલકુલ ફાયદાકારક નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોલંબિયામાં વિમાન ક્રેશ, સંસદ સભ્ય સહિત 15 લોકોના મોત. લેન્ડિંગ પહેલા એક મોટી દુર્ઘટના બની

Budget 2026: કૉમન મેનની જરૂરીયાતો અને ખિસ્સાનો રાખવો પડશે ખ્યાલ, રેલવેને બજેટમાં શું મળશે ?

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments