Webdunia - Bharat's app for daily news and videos

Install App

Clove for Diabetes: ડાયાબિટીઝના દર્દી આ રીતે કરે લવિંગનો ઉપયોગ, કંટ્રોલમા રહેશે બ્લડ શુગર

Webdunia
મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (12:08 IST)
Tooth pain: દાંતનો દુખાવો તમને કરી રહ્યો છે પરેશાન ? આ ઘરેલુ નુસ્ખાની મદદથી તરત મળશે આરામ 
 
 જો તમે ચાહો તો દવાઓ ઉપરાંત કેટલાક ઘરેલુ નુસ્ખા પણ અપનાવી શકો છો. આ ઘરેલુ નુસ્ખા તમારા ઘરમાં રહેલ લવિંગનો છે. જે તમારા ડાયાબિટીઝની બીમારીને કંટ્રોલ  કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ લવિંગ કેવી રીતે ડાયાબિટીઝના રોગીઓ માટે લાભકારી છે. 
 
જાણો ડાયાબિટીઝના દર્દીઓ માટે કેવી રીતે કામ કરશે લવિંગ 
 
ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. જેના સેવનથી શરદી, ખાંસી, માથાનો દુખાવો અનેક બીમારીઓથી છુટકારો મળી શકે છે. આ સાથે જ લવિંગમાં એવા ગુણ જોવા મળે છે જે લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો કે તેનો ઉપયોગ  કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. ત્યારબાદ જ તેનુ સેવન કરો. 
 
 ડાયાબિટીઝના દર્દી આ રીતે કરો લવિંગનુ સેવન 
 
- સુગરના દર્દી સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 8 થી 10 લવિંગ નાખીને ઉકાળી લો. 
 - ત્યારબાદ આ પાણીથી લવિંગને બહાર કાઢી લો 
- હવે પાણીનુ સેવન કરો. 
- ડાયાબિટીઝના દર્દીઓ આનુ સેવન ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવુ જોઈએ. જેનાથી બ્લડ શુગલ લેવલ નિયંત્રિત થઈ શકે છે. 
इसके बाद इस पानी से लौंग को बाहर निकाल दें। 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments