rashifal-2026

સાવધાન એબ્નાર્મલ પીરીયડ્સના કારણ થઈ શકે છે આ 3 રોગ

Webdunia
રવિવાર, 5 મે 2019 (04:26 IST)
પીરિયડસ આવવું દરેક છોકરી માટે એક ઉમર પછી જરૂરી હોય છે. સામાન્ય રીતે 21 દિવસ પછી પીરિયડસ આવી જાય છે. જો તમને એબનાર્મલ પીરીયડસ થઈ રહ્યા છે તો આ તમારા આરોગ્ય માટે ખતરો થઈ શકે છે. અનિયમિત પીરિયડસ (Abnormal peroiods) હોવું ગંભીર રોગના સંકેત હોય છે. 
તેથી છોકરીઓને તેમના પીરિયડસને લઈને હમેશા અલર્ટ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રોબ્લેમ થતા તરત ડાકટરથી સંપર્ક કરવું જોઈએ. શું છે એબ્નાર્મલ પીરિયડસ? 

અનિયમિત અને અસામાન્ય પીરિયડનો અર્થ છે પીરિયડના સમયમાં ફેરફાર આવવું. જ્યારે પીરિયડસ મહીનામાં એક થી વધારે વાર થવા લાગે કે પછી 2-3 મહીનામાં એક વાર હોય તો તેને એબ્નાર્મલ પીરિયડસ કહીએ છે. 
એબ્નાર્મલ પીરિયડસના સંકેત 
પીરિયડ મોઢેથી આવવું 
અચાનક પીરિયડસ જલ્દી આવવું. 
પીરિયડસ આવતા પહેલા સ્પોટ લાગવા 
પીરિયડસ આવવું બંદ થઈ જાય કે 1-2 મહીના પછી પીરિયડસ થવું. 
મહીનામાં ઘણી વાર વચ્ચે વચ્ચે સ્પોટ લાગવું. 
બહુ વધારે બ્લીડિંગ થવી કે ઓછી બ્લીડિંગ થવું. 
પેટમાં બહુ વધારે દુખાવા થવું. 
અનિયમિત પીરિયડસથી કયાં કયાં રોગ થઈ શકે છે. 

1. હાર્મોન અસંતુલન 
નિયમિત સમય પર પીરિયડસ ન આવતા તમને હર્મોન અસંતુલનની સમસ્યા પણ થઈ શકે છે. તેથી હાર્મોન પર ખરાબ અસર પડે છે. જેથી તેનો બેલેંસ બગડી જાય છે. 
2. પ્રેગ્નેંસીમાં  પ્રાબ્લેમ 
લગ્નથી પહેલા કે પછી પીરિયડસ  સમય પર ન આવવાથી તમને પ્રેગ્નેંસીના સમયે પરેશાની પણ થઈ શકે છે. તેથી સમય રહેતા સારસવાર કરાવો. 
 
3. થાયરાઈડની સમસ્
તમને  જાણીને હેરાની થશે એબ્નાર્મલ પીરિયડસના કારણે મહિલાઓમાં થાયરાઈડનો ખતરો વધી જાય છે. તેથી થાયરાઈડ ગ્લેડનો સંતુલન બગડી જાય છે જેથી તમે તેની ચપેટમાં આવી જાઓ છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

આગળનો લેખ
Show comments