Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઓછું કરવા માટે કરો ઘી નું સેવન જાણો 10 ફાયદા

Webdunia
શનિવાર, 4 મે 2019 (06:45 IST)
જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે. 
એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે. 
 
*ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે. 
* આ છે ઘીના ફાયદા 
* ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
* ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે. 
* ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
* ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે. 
* ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે. 
* ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે. 
* માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે. 
 
ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ... 
ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો. 
દાળમાં પણ તડકો લગાવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય

આગળનો લેખ
Show comments