Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીત મહિલાઓ માટે શા માટે જરૂરી છે સિંદૂર લગાવવું, જાણો 5 જરૂરી વાત

Sindoor Bad For Your Health
Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (08:54 IST)
બદલતા ફૈશન અને બીજી લાઈફના કારણે નવપરિણીત અને પરિણીત મહિલાઓ માથા પર સિંદૂર લગાવવાથી પરહેજ કરે છે. પણ શું તમે જાણો છો કે માથા પર લાગેલું સિંદૂર માત્ર ફેશન જ નહી તમારા જીવનનામાં પણ ખૂબ મહત્વ રાખે છે.. મહિલાના માથા પર લાગેલું સિંદૂર તમારી કિસ્મત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આવો જાણીએ કેવી રીતે.. 
માથા પર આ જગ્યાએ કદાચ ન લગાવવું સિંદૂર 
માન્યતા પ્રમાણે જે પણ મહિલા વચ્ચે માંગમાં સિંદૂર લગાવવાથી જગ્યા કિનાર પર સિંદૂર લગાવે છે, તેનો તેમના પતિની સાથે હમેશા ઝગડો રહે છે. 
છુપાવીને ન લગાવવું.
ધર્મ મુજબ જે મહિલા તેમના વાળમાં છુપાવીને સિંદૂર લગાવે છે, તેનો પતિનો માન સન્માન પણ લોકોથી હમેશા છુપાયેલો રહે છે. ખૂબ મેહનત પછી તેના પતિને સમ્માન નહી મળે છે. કદાચ આ કારણે કહેવાય છે કે સિંદૂર લાંબુ અને એવું હોવું જોઈએ જે બધાને જોવાય. 
 
સિંદૂરમાં હોય છે પારા 
વૈજ્ઞાનિકની માનીએ તો સિંદૂર લગાવવાથી આરોગ્યના ઘણા ફાયદા પણ હોય છે. આમ તો જ્યારે કોઈ છોકરીના લગ્ન હોય તો તેના પર ઘણી જવાબદારીઓ આવી જાય છે. જેના કારણે તેને ઘણી વાર તનાવ પણ થવા લાગે છે. જે માથાના દુખાવો અનિદ્રા જેવી સમસ્યાઓને જન્મ આપે છે. કહેવાય છે કે આ સમસ્યાઓથી બચવા માટે સિંદૂર લગાવવાથી સલાહ અપાય છે. સિંદૂરમાં રહેલ મિશ્રિત પારા મગજ માટે પણ ખૂબ લાભદાયક હોય છે. આ મગજને ઠંડું રાખવાની સાથે તનાવ નહી થવા દે છે. 
 કરચલીઓ નહી પડે 
સિંદૂરમાં પારા જેવી ધાતુ વધારે હોવાના કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નહી પડે છે સાથે જ તેનાથી સ્ત્રીના શરીરથી નિકળતી વિદ્યુતીય ઉત્તેજનાને નિયંત્રિત કરે છે.
 

મનને શાંત રાખે છે સિંદૂર 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી જુઓ તો એક મહિલા જ્યારે સિંદૂર લગાવે છે તો તે સિંદૂર તેમના મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે. 
સિંદૂર 
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

આગળનો લેખ