Webdunia - Bharat's app for daily news and videos

Install App

2,5, 10 રૂપિયાના સિક્કાને લઈને મોટી ખબર, RBI એ આપ્યું આ આદેશ

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (09:50 IST)
હવે કોઈ દુકાનદાર તમારા સિક્કા લેવાની ના નહી પાડી શકે છે. RBI એ જુદા જુદા પ્રજારના ડિજાઈન અને સિક્કાને સ્વીકાર કરવાને લઈને લોકોમાં ફેલે શંકાને દૂર કર્યું છે . કેંદ્રીય બેંકનો કહેવું છે કે જે પણ સિક્કા છે તે પૂરી રીતે વૈધ મુદ્રા છે. લોકોને વગર કોઈ અચકાવી તેને સ્વીકાર કરવું જોઈએ. 
કેંદ્ર સરકાર દ્વારા સિક્કાનો આરબીઆઈ ચલમમાં નાખે છે. સાથે જ કેંદ્રીય બેંકએ બેંકોથી આ પણ કીધું છે કે સિક્કા બદલવા આવતા ગ્રાહકોને તેમની શાખાઓથી પરત ન 
 
કરવું. તે ગ્રાહકથી નાની રાશિના સિક્કા અને નોટ સ્વીકાર કરવું. 
 
RBI એ કહ્યું કે લોકોની લેન-દેનની જરૂરિયાતને પૂરા કરવા માટે સમય સમય પર જે પણ સિક્કા ચલનમાં લાવીએ છે તેની વિશેષતાઓ જુદા હોય છે તે વિભિન્ન વિચારો, આર્થિક, સામાજિક અને સંસ્કૃતિથી પ્રેરિત હોય છે. આરબીઆઈએ કહ્યું કે સિક્કા લાંબા સમય માટે ચલનમાં બની રહ્યા છે સાથે જ જુદા જુદા ડિજાઈન આઅકરના સિક્કા રજૂ કરાય છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments