Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફતવો જારી થયા પછી શાહી ઈમામ બોલ્યા- અવૈધ છે નુસરત જહાંનો લગ્ન

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (09:11 IST)
બંગાલી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat jahan) સંસદમાં શપથ લેતા જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. નુસરતએ દેવબંદ પરના ધર્મગુરૂએ ફતવો જારી કરી દીધું હતું. તેમનો કહેવું છે કે મુસ્લિમ છોકરીઓ માત્ર મુસ્લિમ છોકરાઓથી જ લગ્ન કરવું જોઈએ. તેમજ હવે ફતેહપુરી મસ્જિદના શાહ્દી ઈમામ મુફ્તી મુકર્રમ અહમદએ કહ્યું કે ઈસ્લામ મુજબ આ લગ્ન માન્ય નથી. 
 
શાહી ઈમામએ મીડિયાથી વાતચીત કરતા કહ્યુંપ મને નહી ખબર ફતવામાં શું લખ્યું છે પણ ઈસ્લામ સિંદૂરની રજા નહી આપે છે. આ ઈસ્લામની સંસ્કૃતિ નથી. આ લગ્ન નહી પણ દેખાવોનો રિશ્તો છે. મુસલમાન અને જૈન બન્નેના લગ્ન નહી માનશે. હવે તે ના  તો મુસલમાન છે અને ના જૈઅન તેન મોટું અપરાધ કર્યું છે. આવું નહી કરવું જોઈએ. 
ઈમામએ કહ્યું કે મુસ્લિમ માત્ર મુસ્લિમથી જ લગ્ન કરી શકે છે. તે એક અભિંત્રી છે અને સિનેમામાં લોકો ધાર્મિક પ્રથાઓની દરકાર નહી કરે. તે માત્ર તે જ કરે છે જે તેમનો મન કરે છે. તમને જણાવીએ કે નુસરત જહાંને લઈને હંગામો તે સમયે શરૂ થયું જ્યારે તે સંસદમાં શપથ લેવા ગઈ હતી.  નુસરત સંસદમાં માંગમાં સિંદૂર,  ગળામાં મંગળસૂત્ર અને સાડી પહેરી હતી. જ્યારબાદ દેવબંદના ધર્મગુરૂઓએ ફતવા જારી કરી દીધું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

આગળનો લેખ
Show comments