Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ નહી આવે તમારા ઘરે

Webdunia
ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (11:11 IST)
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં પોલીસ હવે સત્યાપન માટે તમારા ઘરે નહી આવે. સરકારે પોલીસ કર્મચારીઓના આવેદકના ઘરે જવાની અનિવાર્યતાની પ્રક્રિયાને ખતમ કરી દીધી છે. પોલીસે પોતાનો રેકોર્ડ તપાસીને આવેદકની ફક્ત પુષ્ઠભૂમિ તપાસવાની રહેશે કે તેના નામે કોઈ અપરાધ તો નોંધાયો નથી ને. 
 
પાસપોર્ટ અધિકારી અરુણ કુમાર ચટર્જીએ નિયમોમાં ફેરફારની ચોખવટ કરતા કહ્યુ કે પોલીસ વેરીફિકેશન માટે આવેદકના ઘરે જઈને ફોર્મ પર હસ્તાક્ષર કરાવવા જરૂરી નહી રહે. પોલીસને આવેદક સાથે વાત કરવાની જરૂર પણ નથી. રાજ્યોને આ વ્યવસ્થાને તત્કાલ અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
ફક્ત છ પ્રશ્નો સૂત્રો એ જણાવ્યુ કે પોલીસ ફોર્મમાં 12 પ્રશ્નોના સ્થાન પર માત્ર છ પ્રશ્નો કરવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસના ઘરે જવાની પ્રક્રિયા બંધ કરવાથી આવેદક પરેશાનીથી બચી જશે.  ઓછા માનવ સંસાધનોનુ દબાણનો સામનો કરી રહેલ પોલીસને પણ ફાયદો થશે.  જેનાથી કારણ વગર પાસપોર્ટમાં થતા વિલંબથી બચી શકાશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments