Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાભારત 2019 - રાહુલ ભાજપા મુક્ત ભારતની વાત કરશે તો હુ સાથે નહી, નિર્ણય લેવામાં સ્લો

Webdunia
ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (10:07 IST)
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે આ મહિને અમુદતી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરી ચુક્યા છે. એક ટોચના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં  તેમને રાહુલ ગાંધીને લઈને પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે જો રાહુલ ભાજપા મુક્ત ભારતની વાત કરશે  હુ સાથે નથી. સાથે જ તેમણે રાહુલ નિર્ણય લેવામાં ખૂબ સ્લો પણ બતાવ્યા. તેમણે પોતાની કાર્યપધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.
 
પાટીદારો સંપન્ન છતા તેમને અનામત કેમ જોઈએ એ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે સંપન્ન પાટીદારોની સંખ્યા ગુજરાતમાં 5 થી 7 ટકા જ છે. બાકી ગામમાં જે પાટીદારો છે તેમને નોકરી માટે શહેરમાં આવવુ પડે છે.  શુ તેઓ લોકસભા 2019ની ચૂંટણી લડશે તો તેમને કહ્યુ કે નહી હુ સમાધાન વગર રાજનીતિમાં નહી આવુ. જ્યારે દરેક વાતનું સમાધાન મારી પાસે રહેશે ત્યારે જ હુ રાજનીતિમાં આવીશ 
 
હાર્દિકના મતે કોંગ્રેસમાં કેટલાક રાજ્યોમાં જૂથબંધી છે, અનેક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે, એવા લોકોને પક્ષમાંથી કાઢવા જોઈએ. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments