Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો કહેર વચ્ચે રેલવેનો મોટો નિર્ણય, 9 મે થી રાજધાની, શતાબ્દી જેવી 28 ટ્રેનો આગામી આદેશ સુધી બંધ

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (20:24 IST)
કોરોનાની બીજી લહેરના કહેર અને અનેક રાજ્યોમાં રોક વચ્ચે રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ઉત્તરી રેલવેએ 9 મે થી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરી રેલવેએ ઓછા મુસાફરો અને કોવિડ કેસમાં વધારાને કારણે આ ટ્રેનો આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments