Biodata Maker

3 દિવસ પછી બદલાઈ જશે બેંકનો IFSC કોડ અને ચેકબુક જાણો આખી વિગત

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (21:52 IST)
કેનરા બેંક (Canara Bank) ના મુજબ સિંડિકેટ બેંક (Syndicate Bank) નો IFSC નો 1 જુલાઈથી બદલી જશે. એટલે કે બેંકના ગ્રાહક જે (The Indian Financial System Code) પહેલા ઉપયોગ કરતા હતા 1 જુલાઈથી તેને નહી કરી શકશે. 
 
જણાવીએ કે સિંડિકેટ બેંકના મર્જર કેનરા બેંકમાં થયુ છે. કેનરા બેંકએ કીધુ છે કે SYNB થી સ્ટાર્ટ થતા બધા IFSC કોડ એક જુલાઈથી કામ નહી કરશે. સિંડિકેટ બેંકએ 30 જૂન સુધી તેમના ગ્રાહકોને IFSC અપડેટ કરાવવાનો સમય આપ્યુ છે. તેમના આધિકારિક વેબસાઈટમાં કેનરા બેંકએ કહ્યુ કે પ્રિય ગ્રાહક અમે તમને સૂચિત કરીએ છે કે સિંડિકેટ બેંકનો કેનરા બેંકમાં વિલયના બધા eSyndicate IFSC કોડ બદલી ગયુ છે. 
 
SYNB થી શરૂ થતા IFSC કોડ 1 જુલાઈથી કામ નહી કરશે. બેંકએ આગળ કીધુ કે અમે તમારાથી અનુરોધ કરીએ છે કે તમે  NEFT/RTGS/IMPS મોકલતા સમયે માત્ર CNRB થી શરૂ થતા તેમના નવા IFSC કોડનો ઉપયોગ કરવા માટે સૂચિત કરવું. કેનરા બેંકના આધિકારિક વેબસાઈટ પર વિજિટ કરો વધારે જાણકારી માટે કોઈ પણ શાખાથી સંપર્ક કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments