Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારથી એક લિટર દહીં, છાશમાં રૂ।.દોઢથી ત્રણ રૂપિયાનો ટેક્ષ લાગશે

Webdunia
રવિવાર, 17 જુલાઈ 2022 (13:17 IST)
ગત જૂન માસમાં સરકારને જી.એસ.ટી.થી રૂ।. 1,44,616 કરોડની તગડી આવક થઈ છે જે ગત વર્ષના આ મહિના કરતા 56 ટકા વધુ છે છતાં જી.એસ.ટી.કાઉન્સિલે તાજેતરમાં દહી,છાશ જેવી અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓને ટેક્સ દાયરામાં લઈ લેવા નિર્ણય કરીને તેના અમલ માટે ગત બુધવારે નોટિફીકેશન બહાર પાડયું છે. જેના પગલે રાજકોટ સહિત સમગ્ર  ગુજરાતમાં અમુલ ડેરી વગેરેના એક લિટર દહીં અને છાશ માટે હાલ વસુલાતી રકમમાં રૂ।. 1.50થી રૂ 3 વધુ વસુલાશે.
 
સૂત્રો અનુસાર રાજકોટમાં માત્ર દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા દૈનિક 15,000  કિલો દહીં અને 70,000 લિટર છાશનું વેચાણ થાય છે. અન્ય ડેરીઓના આટલા જ દહીં, છાશ વેચાય છે. છાશનો ભાવ પ્રતિ લિટર રૂ।. 30 અને દહીંનો ભાવ રૂ।. 60 વસુલાય છે જે હવે રૂ।. 31.50 અને રૂ।. 63 વસુલાશે. આમ, માત્ર રાજકોટ ઉપર દૈનિક 1.50લાખનો અને રાજ્યમાં આશરે  રોજ રૂ।. 30 લાખથી વધુનો કરબોજ આવશે. અત્યાર સુધી છાશ-દહીં પર આ કરબોજ ન્હોતો જે તા. 18થી અમલી થઈ રહ્યો છે.  

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments