suvichar

Pashmina Shawl- અસલી પશ્મીનાની શાલ, શું સાચે વીંટીથી પસાર થઈ જાય છે.

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:12 IST)
અસલી પશ્મીના ખૂબ નરમ અને વજનમાં હળવું હોય છે.
વાસ્તવિક પશ્મીનાના ઉનના રેશાને સળગાવતા વાળ બળે એવી ગંધ આવે છે. 
પશ્મીનાની મોટી શાલને વીંટીની અંદરથી પસાર કરી શકાય છે. 
રિયલ પશ્મીના પર ક્યારે લેવલ નહી લગાતું પણ સલાઈથી સિવાય છે. 
 
કેવી રીતે બને છે પશ્મીના 
પશ્મીના શાલ કશ્મીરના લદ્દાખના ચંગથાંગમાં મળતી ચાંગરા બકરીઓના ઉનથી બને છે. જે સમુદ્ર તળથી આશરે 14000 ફુટની ઉંચાઈ પર મળે છે. 
એક મોટી પશ્મીના શાલ બનાવવા માટે ત્રણ જાતિની બકરાથી મળેલ ઉનના પ્રયોગ કરાય છે અને એક બકરાથી આશરે 80 થી 170 ગ્રામ સુધી જ ઉન મળે છે. 
પશ્મીનાનો એક દોરો માત્ર 14 થી 19 માઈકોંસનો હોય છે. એટકે માણસના વાળથી પણ છ ગણું પાતળું. કશ્મીરી કારીગર ઘણા પેઢીઓથી પ્રસિદ્ધ પશ્મીના 
 
શાલ બનાવવાનો કામ કરે છે. જે હાથથી બુનાય છે અને ક્યારે ક્યારે તેને સર્સ એમ્બ્રાયડરી પણ કરાય છે. 
 
પશ્મીના માટે તે ઉનના ચરખાથી હાથથી કાતાય છે. આ કામ ખૂબ મુશ્કેલ અને થાક વાળું હોય છે, તેથી ઉનને કોઈ અનુભવી જ કાપી શકે છે. તેને કાપવા સિવાય 
 
 ડાઈ કરવામાં પણ ખૂબ મેહનત અને સમય લાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનું મોટું એલાન, કપ્તાનનો કર્યો ખુલાસો, અભિષેકને સોંપી મોટી જવાબદારી

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

વધુ જુઓ..

ધર્મ

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Gudi Padwa Wishes in Gujarati - મિત્રો અને પરિવારને મોકલો ગુડી પડવાની શુભેચ્છા

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

આગળનો લેખ
Show comments