Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty tips-પિંપ્લ્સના જૂના નિશાનને પણ ઠીક કરી નાખશે મધ જાણો ચેહરા પર કેવી રીતે લગાવવું

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (16:21 IST)
ઘણી વાર આવું હોય છે કે અમારા ચેહરા પર ગ્લો તો હોય છે પણ ડાઘ-ધબ્બા ચેહરાની નેચરલ સુંદરતાને કઈક ઓછું કરી નાખે છે. તેથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે તમે ઘણા ઉપાય કરો છો પણ આ જિદ્દી નિશાન તમારા ચેહરાથી દૂર  નહી થાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે એક એવું ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમારા ચેહરાના ડાઘ-ધબ્બા જરૂર સાફ થઈ જશે. મધ આરોગ્ય માટે જ નહી પણ બ્યૂટી સીક્રેટસમાં પણ ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના ગુણ 
 
આ ગુણોથી ભરેલુ હોય છે. મધ 
મધમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ , બી, સી, આયરન,મેગ્નીશિયમ , કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ વગેરે ગુણકારી તત્વ હોય છે. આ કાર્બોહાઈડ્રેટને પણ પ્રાકૃતિક સ્ત્રોત છે. તેથી તેના સેવનથી શરીરમાં શક્તિ સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે અને આ રોગોથી લડવા માટે શરીરને શક્તિ આપે છે. 
 
જૂના ડાઘ પર કારગર 
તમે કાચા મધને બળેલા નિશાન પર લગાવી શકો છો કારણ કે મધમાં એંટીસેપ્ટિક અને હીલિંગ ગુણ હોય છે. નિયમિત રૂપથી બળેલા નિશાન પર મધ લગાવવાથી ડાઘ જલ્દી દૂર થાય છે. મધને મલાઈ, ચંદન અને ચણાના લોટ સાથે મિક્સ કરી ફેસપેકના રોપમાં ઉપયોગ કરી શકો છો. આ માસ્ક ચેહરાની અશુદ્ધિને દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચિકણો પણ બનાવે છે. તમારા ચેહરા પર જોઈ કોઈ જૂનો ડાઘ કે ધબ્બા છે, તો તમે આ ઉપાય ફોલો કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments