Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરીઓને એક્સરસાઈજ કરતા સમયે આ કારણે પહેરવી જોઈએ સ્પોર્ટસ બ્રા

સ્પોર્ટસ બ્રા
Webdunia
શનિવાર, 19 જૂન 2021 (11:45 IST)
એકસરસાઈહ કરવાથી ન માત્ર તમારો શરીર ફિટ રહે છે પણ તેનાથી તમારી સ્કિન પણ ગ્લોઈંગ બને છે. તમે એક્સરસાઈજ કરતા ડાઈટની કાળ જી રાખો છો પણ શું તમે જાણો છો કે એક્સરસાઈજ કરતા કપડા પણ મેટર કરે છે. જેમ ટાઈટ કપડા પહેરવાથી તમને ફાયદાની જગ્યા નુકશાન પહોચે છે. તેમજ છોકરીઓને એક્સરસાઈજ કરતા સમયે સ્પોર્ટસ બ્રા પહેરવી જોઈએ. આવો જાણી એવુ શા માટે 

- વર્કઆઉટના સમયે ઢીળા કપડા પહેરવા જોઈએ જેથી તમારી બૉડી કમફર્ટેબલ રહે. એક્સરસાઈજ દરમિયાન સ્પોર્ટસ બ્રા પહેરવાની સલાહ અપાય છે. તેથી તમારા બ્રેસ્ટની વાલને સપોર્ટ મળે કાઅરણ કે જો તમે ખૂબ હેવી એક્સરસાઈજ કરો છો તો તમારા બ્રેસ્ટની ચારે બાજુ લિગામેંટ પેદા થવાના કારણે સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. તેથી લાંબા સમય પછી તમારા બ્રેસ્ટ ખૂબ સેગી (લટકતા) હોઈ શકે છે. 

- એક સારી ક્વાલિટીની સ્પોર્ટસ બ્રા તમારા બ્રેસ્ટની એક્સરસાઈજના દરમિયાન પૂર્ણ રૂપથી સપોર્ટ કરે છે. તેનાથી તમારા બ્રેસ્ટ શેપમાં રહે છે અને સેગી થવાથી બચે છે. તેને પહેરવાથી બ્રેસ્ટ વધારે મૂવમેંટ નહી હોય જેના કારણે આ ખેંચાવથી બચ્યા રહે છે. 

- જ્યારે તમે એક્સસાઈજ કરો છો તો તેમો પૂરો અસર તમારી બૉડી પર પણ પડે છે. તેથી બ્રેસ્ટ તેનાથી કેવી રીતે અછૂતા રહે. ઘણી વાર વધારે કસરત કરવાના કારણે આખી  બૉડીમા જ નહી પણ બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. તે દુખવાઅથી બચવા માટે તમને સ્પોર્ટસ બ્રા કેરી કરવી જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments