Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wrinkles- માથાની કરચલીથી ચેહરા જોવાય છે ખરાબ તો અજમાવો આ નેચરલ ઉપાય

beauty tips in Gujarati
Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:11 IST)
વૃદ્ધાવસ્થામાં ચેહરાની ત્વચા ઢીળી અને ચેહરા કે માથા પર કરચલીઓ આવવા લાગે છે પણ જો આ સમસ્યા ઓછી ઉમરમાં જ ચેહરા પર નજર આવે તો ચિંતાના વિષય બની જાય છે. માથા પર કરચલી જોવાવી વૃદ્ધવસ્થાની નહી પણ દરરોજના તનાવ અને થાક રહેવાની નિશાની છે. જ્યારે માથાની સ્કિન પર લકીર નજર આવવા લાગે તો ચેહરો ખરાબ લાગે છે.  જો તમે પણ માથાની કરચલીઓથી પરેશાન છો તો આજે અમે તમને તેનાથી છુટકારો મેળવાના કેટલાક સરળ ઉપાય જણાવીશ. 

1. છાશ- છાશથી સ્કિનને સ્મૂથ રાખી શકાય છે. છાશમાં એસિડ અને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ હોય છે. જે કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. છાશને તમારા માથાની કરચલીઓ પત થપ-થપાવો. પછી તેને 20 મિનિટ પછી સાફ કરી લો. સ્કિનને સાફ કરવા માટે હૂંફાણા પાણીનો ઉપયોગ કરો. 
 
2. એલોવેરા જેલ- એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે , જે કોલોજન અને એલોસ્ટિનને વધારે છે. ત્યાં જ તેમાં રહેલ પ્રોટીન ત્વચાને ફર્મ અને લોચદાર રાખે છે. તે સિવાય માથાની કરચલીઓ મટાવવા માટે એલોવેરાની મોટી લેયર કરચલીઓ પર લગાવો. પછી સૂક્યા બાદ તેને ધોઈ લો. 
 
3. એવોકોલો પલ્પ કે તેલ 
સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવોકોડો ચેહરાની કરચલીઓ હટાવવામાં ખૂબ મદદગાર છે. સૌથી પહેલા એવોકોડોને સારી રીતે મેશ કરી લો. પછી તેના પલ્પને કરચલીઓ પર લગાવો. તમે ઈચ્છો તો એવોકાડોનો તેલ પણ માથા પર લગાવી શકો છો. પછી તેને 20 મિનિટ પહેલા જ સાફ કરી લો. 
 
4. હળદરનો પેસ્ટ 
હળદરનો ઉપયોગ ચેહરાની સારવાર માટે સદીઓથી કરાઈ રહ્યું છે. હળદરમાં એવા ગુણ હોય છે, જે ચેહરાની કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. પાણીમાં હળદર પાઉડરને મિક્સ કરીને માથાની કરચલીઓ પર લગાવો. તમે ઈચ્છો તો 1 ચમચી હળદર પાઉડરમાં 2 ચમચી એલોવેરા જેલ અને અડધો કપ અર્ગેનિક નારિયેળ તેલ મિક્સ કરી એંટી વ્રિક્લસ ક્રીમ બનાવીને પણ લગાવી શકો છો. 
 
5. દાડમનો જ્યૂસ 
દાડમ ચેહરા પર કરચલીઓની સમસ્યા થવાથી રોકે છે. દરરોજ 1 ગિલાસ દાડમનો જયૂસ પીવો અને તમારા માથાની કરચલીઓ પણ ચેક કરો તમને ખૂબ અંતર નજર આવશે. તે સિવાય દાડમનો જ્યૂસ હેલ્દી ડાઈટનો પણ ભાગ છે, જેનાથી ઘણા હેલ્થ અને બ્યૂટી પ્રોબ્લેમ પણ દૂર રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments