Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ એક પેસ્ટને માત્ર એક રાત લગાવતા જ ચેહરાની કરચલીઓ હવાની રીતે ગુમ થઈ જશે.

આ એક પેસ્ટને માત્ર એક રાત લગાવતા જ ચેહરાની કરચલીઓ હવાની રીતે ગુમ થઈ જશે.
, બુધવાર, 15 મે 2019 (06:56 IST)
દરેક મહિલાની સુંદર જોવાવાની ઈચ્છા દરેક ઉમ્રમાં હોય છે પણ વધતી ઉમ્રનો અસર તો જોવાય છે. પણ તોય પણ બ્યૂટી માટે થોડી કાળજી રાખીને તમે તમારી ઉમ્રથી ઓછી જોવાઈ શકો છો. તો આજે એવા જ ઉપાય માટે અમે જણાવી રહ્યા છે કે જ્યારે કરચલીઓ થઈ જાય તો કેવી રીતે તેને દૂર કરી શકાય છે. 
દહીં 1 ચમચી 
બેસન 
એલોવેરા જેલ 
નારિયેળ તેલ 
 
દહીંમાં બેસન અને એલોવેરા જેલ, નારિયેળ તેલ નાખી બધાને મિક્સ કરી રાત્રે સૂતા સમયે લગાવો અને સવારે હૂંફાણા પાણીથી ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયા માં 2-3 વાર કરવાથી ચેહરા પર ગ્લો આવશે અને કરચલીઓ દૂર હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ડાયબિટીજના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન