Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળ માટે ઘીના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે ....

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (09:34 IST)
જો ઘીનો વઘાર ભોજનમાં કરાય તો તેનું સ્વાદ પૂરી રીતે વધી જાય છે. ઘીના ફાયદા માત્ર ભોજન માટે જ નહી પણ બીજા પણ ઘણા બધ ફાયદા છે. ઘીનો ઉપયોગ કરી તમે તમારા વાળની સુંદરતાને પણ વધારે શકો છો. આયુર્વેદમાં ઘીના આ ચમત્કારી ગુણનો ઉપયોગ સારી રીતે કરાય છે. દેશી ઘીથી વાળની માલિશ કરવાથી 
વાળ બહુ જલ્દી વધે છે. જૂના સમયમાં લોકો તેલની જગ્યા ઘી થી માથામાં માલિશ કરતા હતા આવો જાણીએ ઘીના એવા જ કેટલાક ફાયદા વિશે.. 
1. જો તમારા વાળમાં બહુ વધારે ખોડો થઈ ગયું છે તો વાળના મૂળમાં ઘી અને બદામ તેલની મસાજ કરવાથી જલ્દી જ તમને ખોડાથી છુટકારો મળી જશે. તેનાથી માથામાં સૂકા પણ નહી આવે છે. 
 
2. જો તમે તમારા વાળ પોષણની ઉણપથી પૂરી રીતે બે મોઢાના થઈ રહ્યા છે તો ઘીનો મસાજ તેમાં બહુ ફાયદાકારી રહેશે. 
 
3. જો તમે તમારા વાળ લાંબા કરવા ઈચ્છો છો તો વાળમાં ઘીની માલિશ જરૂર કરો. અને તેમાં આંવલા કે પછી ડુંગળીના રસ મિક્સ કરી લગાવો. 
 
4. 15 દિવસમાં એક વાર ઘીથી વાળની માલિશ કરો. 
 
5. ઘી થી વાળની માલિશ કરવાથી વાળ બહુ જલ્દી લાંબા હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments